Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

દાહોદમાં નવું નિર્મિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે 1111 દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી..

દાહોદમાં નવું નિર્મિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે 1111 દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી..

દાહોદ
દાહોદના છાપરી ખાતે નવ નિર્મિત ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ખાતે દિપાવલીના પાવન અવસરે 1111 દીવડા પ્રગટાવી દિપાવલી પર્વની કમલમ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી

આજરોજ દાહોદના ભારતીય જનતા પાર્ટીના નવીન કમલમ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા દિપાવલીના શુભ પાવન અવસરે ૧૧૧૧ દીવડાઓ પ્રગટાવી અને દીપાવલી પર્વની ઉજવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંજના સાડા સાત કલાકથી રાત્રિના નવ કલાક સુધી ઉજવવામાં આવી હતી જેમાં આજરોજ તારીખ 24-10-2022 ને સોમવારનાં રોજ દિવાળી પર્વની ઉજવણી કરાતી હોય ત્યારે દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્રારા પણ દીપાવલી પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણી 1111 દીવડાઓ કમલમ કાર્યાલય ખાતે પ્રગટાવી અને સાંજના સાડા સાત વાગ્યાથી લઈને રાત્રીના નવ વાગ્યાં સુધી ઉજવણી કરવામાં આવી હતી.

દાહોદમાં નવું નિર્મિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે 1111 દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી..

દાહોદમાં નવું નિર્મિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે 1111 દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી..

संबंधित पोस्ट

 હળવદના ચરાડવા નજીક એસટીના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા આધેડનું મોત

Karnavati 24 News

 અમરેલી જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન અમરેલી જિલ્લા જેલની મુલાકાત લેતાં ભાવનગર રેન્જ વડા આઇ.જી.પી. અશોક કુમાર (IPS)

Karnavati 24 News

જામનગર રાજ્યમાં ભરતી પરીક્ષાના પેપર કૌભાંડ ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજા ઉપર પોલીસે ગંભીર કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે. તેને દૂર કરવાની માંગ સાથે જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્

Karnavati 24 News

સુરત ના સરથાણા પોલીસ મથક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો..500 થી વશું બોટલ રક્તયુનિટ એકઠું કરાયું

Karnavati 24 News

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર માંથી લાખો ની કિંમત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Karnavati 24 News

 દેશમાં અત્યાર સુધી ઓમિક્રૉનના 161 કેસ, 42 દર્દી સ્વસ્થ થયા

Karnavati 24 News