Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારસ્થાનિક સમાચાર

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

લોક હિતાર્થે ની વાત હોય કે ગાય માતા ની વાત હોય કે રામમંદિર નિર્માણ હોય કે પછી સંસ્કૃતિ કે ધર્મની વાત આપણાં લોક લાડીલા ધારાસભ્ય શ્રી એ ક્યારેય પક્ષાપક્ષી નથી કરી આ તેની ખાનદાની અને ખુમારી છે અને અમને તો ગૌ-માતા ના સંવર્ધન ની જવાબદારી દ્વારકાધીશ ભગવાન સીધી લીટી ના વારસા માં આપી ને ગયા છે માટે આયોજન કોઈ પણ નું અમારા વિસ્તાર માં હોય ત્યારે અમારી ફરજ અમે ના ચુકીએ એવી શક્તિ સતત મળતી રહે એવી પરમાત્મા ને પ્રાર્થના.

संबंधित पोस्ट

ગાંધીનગરના જૂના સચિવાલયનાં બ્લોક નંબર 7 માં આગનો બનાવ; સદનસીબે કોઈ જાનહાનિ નહીં

Gujarat Desk

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલ ના છઠ્ઠા માળેથી પડતું મૂકીને આપધાત કયૉ.

Karnavati 24 News

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો સાબરકાંઠાના ખેડૂતો અને પશુપાલકો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

Gujarat Desk

કેન્દ્રીય આયુષમંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

Admin

ગારીયાધાર ના ધારાસભ્ય સાથે ભાજપ સંગઠનને ગારીયાધાર ના વિવિધ વિસ્તારમાં બાઇકરેલી યોજી

Admin

માધવપુર ધેડનો મેળો, જાણો શું છે માધવપુર ઘેડના મેળાનો મહિમા!

Gujarat Desk
Translate »