Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

રાજ્યમાં 18 લાખ મતદારો નકલી હોવાનો કોંગ્રેસનો દાવો, મહેસાણામાં પણ નકલી મતદારો – કોંગ્રેસ

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પહેલા નકલી મતદારો હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દાવો કરી રહ્યું છે કે, ગુજરાતમાં 18 લાખ જેટલા નકલી મતદારો છે.
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પહેલા આ મુદ્દાઓને ઉઠાવવામાં આવી રહ્યા છે. 18 લાખ મતદારો નકલી હોવાનો દાવો કરાતા, આ મામલે કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી છે. સીજે ચાવડા વિપક્ષ દંડકે કહ્યું કે, મહેસાણામાં 6,679 નકલી મતદારો છે. 4000 મતદારો બીજી વિધાનસભામાં નામ હોય તેવા હોવાનો દાવો પણ કરાયો છે. એક જ ઘરમાં એક જ વ્યક્તિક જ સોસાયટીઓ નકલી મતદારો હોવાનોે પણ દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ તરફથી દાવો કરાયો હતો કે,  2017માં કોંગ્રેસ 20 બેઠકો પરથી 1,000 કરતા ઓછા મતોથી હારી ગઈ હતી.

આ મામલે સીજે ચાવડાએ કહ્યું હતું કે, ચૂંટણીપંચને રજૂઆત કરાશે અને નિવેડો ના આવતા જરુર પડતા હાઈકોર્ટના દ્વારા પણ ખટખટાવવામાં આવશે. તે પ્રકારની વાત સીજે ચાવડાએ કહી હતી.

संबंधित पोस्ट

 ઓમિક્રૉનના કેસ વધવાની સાથે સારા સમાચાર, દેશને 2 નવી વેક્સીન મળી

Karnavati 24 News

ભરૂચ જિલ્લા કોંગ્રેસે નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ ઉપર સહી ફેંકી, 8 કાર્યકરોની અટકાયત

Karnavati 24 News

વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સ્વામિનારાયણ ગુરુકુળ જેવી સંસ્થાઓનું મહત્વનું પ્રદાનઃ

Karnavati 24 News

અમદાવાદ જિલ્લાના વિવિધ વિધાનસભા મતદાર વિભાગોના ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્ર અંગે જાહેર નોટિસ

Admin

‘ધારા‘સભ્યોને મકાનનું ભાડું રોજનો સવા રૂપિયો, મેડિકલ સુવિધા અને હરવા-ફરવાનું મફત!

Karnavati 24 News

સંસદમાં EDની કાર્યવાહી પર હોબાળો, લોકસભા અને રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત

Karnavati 24 News