Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

રાજ્યમાં 18 લાખ મતદારો નકલી હોવાનો કોંગ્રેસનો દાવો, મહેસાણામાં પણ નકલી મતદારો – કોંગ્રેસ

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પહેલા નકલી મતદારો હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દાવો કરી રહ્યું છે કે, ગુજરાતમાં 18 લાખ જેટલા નકલી મતદારો છે.
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પહેલા આ મુદ્દાઓને ઉઠાવવામાં આવી રહ્યા છે. 18 લાખ મતદારો નકલી હોવાનો દાવો કરાતા, આ મામલે કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી છે. સીજે ચાવડા વિપક્ષ દંડકે કહ્યું કે, મહેસાણામાં 6,679 નકલી મતદારો છે. 4000 મતદારો બીજી વિધાનસભામાં નામ હોય તેવા હોવાનો દાવો પણ કરાયો છે. એક જ ઘરમાં એક જ વ્યક્તિક જ સોસાયટીઓ નકલી મતદારો હોવાનોે પણ દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ તરફથી દાવો કરાયો હતો કે,  2017માં કોંગ્રેસ 20 બેઠકો પરથી 1,000 કરતા ઓછા મતોથી હારી ગઈ હતી.

આ મામલે સીજે ચાવડાએ કહ્યું હતું કે, ચૂંટણીપંચને રજૂઆત કરાશે અને નિવેડો ના આવતા જરુર પડતા હાઈકોર્ટના દ્વારા પણ ખટખટાવવામાં આવશે. તે પ્રકારની વાત સીજે ચાવડાએ કહી હતી.

संबंधित पोस्ट

આપ ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વલસાડમાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો

Admin

 જામનગર બાર એસોસિએશનના આઠમી વાર પ્રમુખ બનતા સુવા

Karnavati 24 News

योगी सरकार 2.0: कौन होगा उपमुख्यमंत्री? लोकसभा चुनाव-जातिवाद-पश्चिमी यूपी में संतुलन बनाए रखने के लिए चर्चा में हैं ये नाम

Karnavati 24 News

વિધાનસભા ગૃહ શરૂ થવાની સાથે જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો, આ મામલે કર્યો હોબાળો

Karnavati 24 News

કેમ્બ્રિજ યુનિવર્સિટીએ રાહુલ ગાંધીને આપ્યું આમંત્રણ, ભારત-ચીન સંબંધો પર આપશે ભાષણ

Admin

અરવિંંદ કેજરીવાલે અમદાવાદમાં રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા તે મામલે આપી આ પ્રતિક્રીયા, ભાજપનો સમર્થક નિકળ્યો રીક્ષાવાળો

Translate »