Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

જુનાગઢના ભવનાથ તળેટીમાં રૂદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે સંતો મહંતોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગા ને આપી સલામી

ગિરનારની તળેટીમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી માટે દર વખતની જેમ આ વખતે પણ રૂદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે ભવનાથ સાધુ મંડળના પ્રમુખ અને સંત અગ્રણી ઇન્દ્રભારતી બાપુ દ્વારા સ્વતંત્ર પર્વની રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી પ્રસંગે ભવનાથ વિસ્તારના સાધુ-સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી સાહેબ ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા સહિતના અનેક રાજકીય નેતાઓ પણ આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સાધુ સંતોએ રાજધર્મની સાથે રાષ્ટ્રધર્મ પણ બજાવો જોઈએ તેવી પણ અપીલ કરી હતી ગરવા ગિરનારની ગોદમાં રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ભારત વિશ્વ ગુરુ બને તેવી સાધુ સંતોએ પ્રાર્થના કરી હતી સાધુ સંતો દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કોમી એકતા નું પ્રતીક પણ જોવા મળ્યું હતું આ કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના હોદ્દેદારો પદાધિકારીઓ અધિકારીઓ સહિતના અનેક રાષ્ટ્રપ્રેમી મ લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને દર વખતની જેમ આ વખતે પણ સાધુ સંતોએ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી

संबंधित पोस्ट

 ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ભારે પવનના કારણે બંધ રાખવામાં આવી

Karnavati 24 News

વડોદરા: રીઢો ઘરફોડ ચોર પાસા હેઠળ રાજકોટ જેલ ખસેડાયો છે.

प्रियंका चोपड़ा लॉस एंजेलिस में आयोजित ‘आरआरआर’ की स्क्रीनिंग में शामिल हुईं

Admin

स्टीम पोहा खाये और अपना दिन हेल्थी बनाये। रेसिपी जानिए।

पिज्जा डिलीवरी बॉय को गोली मारकर किया गया जानलेवा हमला

Karnavati 24 News

NCRB 2021 के आंकड़ेः झारखंड में हर छः घंटे में लूटी जाती है एक लड़की की इज्जत, साल में 1425 मामले दर्ज

Karnavati 24 News