Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જૂનાગઢના રોડ રસ્તા ની બાબતે જાગૃત નાગરિક દ્વારા કલેક્ટર કમિશનર મેયર અને ચેરમેનને રિક્ષામાં ભ્રમણ કરાવવા કાર્યક્રમ

સંતસુરા અને સાવજ ની ભૂમિ જૂનાગઢમાં લોકજાગૃતિના શંખનાદ માટેનો એક કાર્યક્રમ જાગૃત નાગરિક દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું નામ જુનાગઢ ભ્રમણ ઓટો રિક્ષામાં એવું નામ આપવામાં આવ્યું છે આ માટેની આમંત્રણ પત્રિકા પણ છપાવવામાં આવી છે આમંત્રિત મહાનુભાવ તરીકે માનનીય કલેકટર શ્રી કમિશનર શ્રી મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ને સહકુટુંબ આમંત્રણ આપવામાં આવ્યું છે કાર્યક્રમનો હેતુ એવો છે કે વર્તમાન સમયમાં જૂનાગઢવાસીઓને રોડ રસ્તા બાબતે ભોગવી પડતી હાડમારી હાલાકી તન મન ધનની નુકસાની જેવી બાબત તો થી આપ સાહેબને અવગત કરવાના એકમાત્ર શુભ હેતુથી 18 8 2022 ના રોજ મોતીબાગ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરથી કાળવા ચોક સુધી જુનાગઢ ભ્રમણ ઓટોરિક્ષામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આપ સાહેબો માટે અલગ અલગ ઓટો રીક્ષા ની વ્યવસ્થા કરવામાં આવશે જેમાં બેસીને અને કાળવા ચોક સુધી આપ સાહેબોને મુસાફરી કરાવવામાં આવશે કાળવા ચોકમાં આ કાર્યક્રમનું સમાપન આપ સાહેબોને થયેલા વ્યક્તિગત અનુભવોને શહેરીજનો સમક્ષ વર્ણવી અને કરવામાં આવશે આવો અનોખો કાર્યક્રમ આપી જાગૃત નાગરિક તુષારભાઈ સોજીત્રા દ્વારા તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

संबंधित पोस्ट

પાટીલથી રૂપાણી નારાજ!, રાજકોટમાં CM ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શો, પૂર્વ મુખ્યમંત્રી ગાયબ

Karnavati 24 News

કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ ત્રણ દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

Karnavati 24 News

 3 જાન્યુઆરીથી 3 પ્રકારની વ્યવસ્થા:ગુજરાતમાં 26 લાખ કિશોરોને રસી અપાશે, સ્કૂલોમાં કેમ્પ થશે; કોવેક્સિનના 15 લાખ ડોઝ ઉપલબ્ધ

Karnavati 24 News

વાપી પાલિકામાં દર ગુરુવારે વિકાસલક્ષી કામોની રિવ્યુ બેઠક મળશે

Karnavati 24 News

વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સ્વામિનારાયણ ગુરુકુળ જેવી સંસ્થાઓનું મહત્વનું પ્રદાનઃ

Karnavati 24 News

કોંગ્રેસનાં મંત્રી મહેશ રાજપુતે પોલીસની વાહનમાંથી નામ લખાણ હટવાની ડ્રાઇવ સામે ઉઠાવ્યા સવાલ: કહ્યું ક્યાં કાયદા હેઠળ પોલીસ નામો દૂર કરે છે

Karnavati 24 News