Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

શ્રીલંકામાં મોંઘવારીનો દર 60.8 % પર પહોંચ્યો, ખાદ્ય પદાર્થો અને ઈંધણની અછત યથાવત

જુલાઈ મહિનામાં શ્રીલંકામાં મોંઘવારી દર 60.8 % પર પહોંચી ગયો છે. જૂન મહિનામાં તે 54.6 % હતો. સંકટમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકાના આંકડા વિભાગે શનિવારે આ માહિતી આપી હતી. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે, માત્ર ફોરેન એક્સચેન્જ ફંડના કારણે ખાદ્ય પદાર્થો અને ઈંધણની અછત છે.

આંકડા મંત્રાલયે જણાવ્યું કે, કોલંબો કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના આધારે જુલાઈમાં વાર્ષિક ધોરણે મોંઘવારી દર 60.8 % રહ્યો હતો. ગયા જૂનમાં તે 54.6 % હતો.

શ્રીલંકાની સેન્ટ્રલ બેંક અનુસાર, દેશમાં મોંઘવારીનો દર વધીને 75 % થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, 1948માં આઝાદી બાદ શ્રીલંકા હાલમાં સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આર્થિક મંદીના કારણે શ્રીલંકાના સામાન્ય લોકો ખાદ્ય પદાર્થો અને ઇંધણની અછતનો સામનો કરી રહ્યા છે.

જુલાઈ મહિનામાં શ્રીલંકામાં મોંઘવારી દર 60.8 % પર પહોંચી ગયો છે. જૂન મહિનામાં તે 54.6 % હતો. સંકટમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકાના આંકડા વિભાગે શનિવારે આ માહિતી આપી હતી. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે, માત્ર ફોરેન એક્સચેન્જ ફંડના કારણે ખાદ્ય પદાર્થો અને ઈંધણની અછત છે. આંકડા મંત્રાલયે જણાવ્યું કે, કોલંબો કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના આધારે જુલાઈમાં વાર્ષિક ધોરણે મોંઘવારી દર 60.8 % રહ્યો હતો. ગયા જૂનમાં તે 54.6 % હતો. શ્રીલંકાની સેન્ટ્રલ બેંક અનુસાર, દેશમાં મોંઘવારીનો દર વધીને 75 % થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, 1948માં આઝાદી બાદ શ્રીલંકા હાલમાં સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આર્થિક મંદીના કારણે શ્રીલંકાના સામાન્ય લોકો ખાદ્ય પદાર્થો અને ઇંધણની અછતનો સામનો કરી રહ્યા છે.

संबंधित पोस्ट

રોકાણ / આ સરકારી સ્કીમમાં કરો ફક્ત 2 રૂપિયાનું રોકાણ, મળશે 36 હજાર પેન્શન

Karnavati 24 News

નફો ના નુકસાન તે હેતુથી વ્યાજબી ભાવે ફ્રુટ મુસ્લિમ બિરાદરોની મળી રહે તે હેતુથી ફૂટની દુકાન ખોલવામાં આવી

Karnavati 24 News

રેપો રેટમાં 1.40 %નો વધારો કર્યા બાદ હવે ફરી એકવાર મોંઘી થઈ લોન

Karnavati 24 News

સહારા ઇન્ડિયામાં પૈસા ફસાયા છે? તો હવે પૈસા મળશે પરત, સરકારે આ કાર્યવાહી ચાલુ કરી

Karnavati 24 News

ફાયદાની વાત/ લોનના હપ્તા મોંઘા પડે છે, તો અન્ય બેંકમાં ટ્રાંસફર કરી શકશો લોન, આ 3 મોટા ફાયદા થશે

Karnavati 24 News

સર્વિસ ચાર્જ પર કેન્દ્રની કડકાઈઃ સરકારે સર્વિસ ચાર્જને ખોટો ગણાવ્યો, રેસ્ટોરન્ટ અને હોટલ માલિકોને ચાર્જ ન લેવા જણાવ્યું

Karnavati 24 News
Translate »