Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

નફો ના નુકસાન તે હેતુથી વ્યાજબી ભાવે ફ્રુટ મુસ્લિમ બિરાદરોની મળી રહે તે હેતુથી ફૂટની દુકાન ખોલવામાં આવી

ના નફો નુકસાન તે હેતુથી વ્યાજબી ભાવે ફ્રુટ મુસ્લિમ બિરાદરોની મળી રહે તે હેતુથી ફૂટની દુકાન ખોલવામાં આવી

રમજાન મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરો રોજો રાખે છે અને રોજો છોડતી વખતે વિવિધ પ્રકારના ફ્રુટ લેતા હોય છે . હાલમાં છૂટક બજારમાં રમજાન મહિનાને કારણે ફળના ભાવ આસમાને પહોંચેલા છે . ત્યારે મુસ્લિમ બિરાદરો સસ્તા ભાવે ખરીદી શકે તે હેતુથી નહીં નફો નહિ નુકસાનના ધોરણે ફ્રુટની દુકાન શરૂ કરાઈ છે . રોજદારોને વ્યાજબી તેમજ કસ્બાથી દુર જવું ના પડે એ માટે આ ફ્રુટની દુકાન ખોલનાર 3 મિત્રોમાં જાવીદ શેખ , અને સમીર શેખ તથા ઈમરાન ભાઈ આ 3 મિત્રોએ રોજદારોને રાહત મળે તે માટે વાજબી કિંમતે ફ્રુટ વેચાણ માટેની વ્યવસ્થા ગોઠવી છેના નફો નુકસાન તે હેતુથી વ્યાજબી ભાવે ફ્રુટ મુસ્લિમ બિરાદરોની મળી રહે તે હેતુથી ફૂટની દુકાન ખોલવામાં આવી
રમજાન મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરો રોજો રાખે છે અને રોજો છોડતી વખતે વિવિધ પ્રકારના ફ્રુટ લેતા હોય છે . હાલમાં છૂટક બજારમાં રમજાન મહિનાને કારણે ફળના ભાવ આસમાને પહોંચેલા છે . ત્યારે મુસ્લિમ બિરાદરો સસ્તા ભાવે ખરીદી શકે તે હેતુથી નહીં નફો નહિ નુકસાનના ધોરણે ફ્રુટની દુકાન શરૂ કરાઈ છે . રોજદારોને વ્યાજબી તેમજ કસ્બાથી દુર જવું ના પડે એ માટે આ ફ્રુટની દુકાન ખોલનાર 3 મિત્રોમાં જાવીદ શેખ ,  અને સમીર શેખ તથા ઈમરાન ભાઈ આ 3 મિત્રોએ રોજદારોને રાહત મળે તે  માટે વાજબી કિંમતે ફ્રુટ વેચાણ માટેની વ્યવસ્થા ગોઠવી છે

संबंधित पोस्ट

 ચલાલા નગરપાલિકામાં ચીફ ઓફિસર સામે ઉઠ્યો વિરોધનો સૂર

Karnavati 24 News

એક મહિના સુધી સિમ કાર્ડ રહેશે એક્ટિવ, આ છે Airtel, Jio અને Viના રિચાર્જ પ્લાન

Admin

શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલ સંકટ: માત્ર 5 દિવસનું ઈંધણ બાકી, જો ભારત તરફથી નવી ક્રેડિટ લાઈન નહીં મળે તો સંકટ વધુ ઘેરી બનશે

Karnavati 24 News

SGVP ગુરુકુળ, છારોડી ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીની કલેકટર સંદીપ સાગલેએ સમીક્ષા કરી

Karnavati 24 News

Exclusive : આખરે ગૌતમ અદાણી સિમેન્ટ પર કેમ રમ્યા 82 હજાર કરોડનો દાવ

Karnavati 24 News

જ્યારે Work From Home પૂરું થયું અને ઓફિસને પાછી બોલાવવામાં આવી ત્યારે આ કંપનીના 800 કર્મચારીઓએ રાજીનામું આપી દીધું હતું

Karnavati 24 News