Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

રેપો રેટમાં 1.40 %નો વધારો કર્યા બાદ હવે ફરી એકવાર મોંઘી થઈ લોન

ઓછા વ્યાજે લોન લેવી એ હવે એક ઈતિહાસ બની ગયો છે. કોરોનામાં લોકોને એક એવી તક મળી હતી, જેમાં અત્યાર સુધી ઇતિહાસમાં સૌથી ઓછા વ્યાજ દરે લોન મળી રહી હતી. RBIનો રેપો રેટ 4 % હતો. બેંકો 6.4 %ના વ્યાજે લોન આપતી હતી. લગભગ બે વર્ષ સુધી લોકોને તેનો લાભ મળ્યો. છેલ્લા 3 મહિનામાં રેપો રેટમાં 1.40 %નો વધારો કર્યા બાદ હવે ફરી એકવાર મોંઘી લોનનો યુગ શરૂ થયો છે.

વધતા વ્યાજદરની વધુ અસર ઘરોની ખરીદી પર થાય છે. કારણ કે, આ લોન લાંબા સમય માટે હોય છે. તેની રકમ પણ વધુ હોય છે. મોટાભાગની લોન ફ્લોટિંગ રેટ પર લેવામાં આવે છે. ફ્લોટિંગનો અર્થ એ છે કે RBI દરમાં ઘટાડો અથવા વધારો કરે છે, તેની અસર લોન પર શરૂ થઈ જાય છે. તેનો અર્થ એ નથી કે, તમે બેઝ રેટ, BPLR, MCLR અથવા EBLR પર લોન લીધી છે. આ તમામ વ્યાજ દરોની વિવિધ રીતો છે.

જો તમે લોન લેવા જઈ રહ્યા છો, તો ફ્લોટિંગનો વિકલ્પ પસંદ કરો

જો તમે અત્યારે લોન લઈ રહ્યા છો તો તમે હાઈબ્રિડ લોનનો વિકલ્પ પસંદ કરી શકો છો. પ્રથમ 3 વર્ષ માટે ફિક્સ રેટ લોન લો. બાદમાં તેને ફ્લોટિંગ રેટમાં કન્વર્ટ કરો. આ સુનિશ્ચિત કરશે કે, વ્યાજ દરની વધઘટ લોનની મુદત અથવા હપ્તાને અસર કરશે નહીં. યાદ રાખો કે નિશ્ચિત દર ફ્લોટિંગ રેટ કરતાં થોડો વધારે હોઈ શકે છે.

संबंधित पोस्ट

Multibagger Stocks: 6 રૂપિયાના આ શેરે રોકાણકારોને અમીર બનાવ્યા, માત્ર 5 વર્ષમાં 1 લાખના 94 લાખ થઈ ગયા

Karnavati 24 News

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ગોલ્ફ કાર્ટમાં બેસી સમગ્ર વટેશ્વર વનનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું, પ્રદર્શિત શિલ્પો અને ચિત્રો અંગે વિગતવાર માહિતી મેળવી

Karnavati 24 News

કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળા ! થશે પૈસાનો વરસાદ, ફરી DA આટલા ટકા વધશે

Karnavati 24 News

કચ્છી ઉંટની માંગ વધી, કોઈમ્બ્તુરના ખરીદદારે ૪૨ હજારમાં ખરીદ્યા ઉંટ

Karnavati 24 News

Paytm Down! ઘણા યુઝર્સ લોગ ઇન પણ નથી કરી શકતા, અનેક લોકોનું અટક્યું પેમેન્ટ

Karnavati 24 News

શ્રીલંકામાં મોંઘવારીનો દર 60.8 % પર પહોંચ્યો, ખાદ્ય પદાર્થો અને ઈંધણની અછત યથાવત

Karnavati 24 News
Translate »