Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

નેશનલ ફુડ સિક્યોરિટી મિશન માં ભરતી ની જાહેરાત સામે આવી

નેશનલ ફૂડ સિક્યોયોરિટી મિશનમાં ભરતી ની જાહેરાત થઇ છે . જેમાં યોગ્યતા અનુસાર દરેક ઉમેદવાર આ ભરતીમાં સ્થાન મેળવી શકશે . આ ઉપરાંત આ ભરતીમાં સારું પગાર ધોરણ પણ મેળવી શકાશે .

*શિક્ષણ* આ ભરતીમાં સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે

*અનુભવ* આ ભરતીમાં કોઈ પણ પ્રકારના અનુભવ હોય તો તે વ્યક્તિને અગ્રતા આપવામાં આવશે

*પગાર* આ ભરતીમાં સરકારી પગાર ધોરણ મુજબ પગાર નક્કી કરવામાં આવેલો છે

*જગ્યા* આ ભરતીમાં 13 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત નક્કી કરે છે .

*વય મર્યાદા* આ ભરતીમાં પોસ્ટ મુજબ અલગ અલગ વય મર્યાદા નક્કી કરાઈ છે .

*અરજી કરવાની રીત* આ ભરતીમાં અરજી કરવાની રીત ઓનલાઈન નક્કી કરાય છે .

*અરજી માટે અંતિમ તારીખ* – આ ભરતીમાં અરજી માટેની છેલ્લી તારીખ 30-4-2022 રાખવામા આવેલી છે .

*અભ્યાસ* આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અભ્યાસક્રમ નક્કી કરાયો છે

*અરજી ફી* આ ભરતીમાં અરજી ફ્રી નિશુલ્ક કરાઈ છે .

*શિફ્ટ ટાઇમિંગ* આ ભરતીમાં અલગ અલગ શિફ્ટ નક્કી કરે નથી . બધા કર્મચારીઓ એ એક જ શિફ્ટ માં કાર્ય કરવું પડશે .

संबंधित पोस्ट

કર્મચારીઓ માટે મોટા સમાચાર / પેન્શન અને સેલરીમાં થશે બમ્પર વધારો, સરકારે લીધો મોટો નિર્ણય!

Admin

કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા 13 થી 16 મે દરમિયાન યોજાશેઃ 4588 જગ્યાઓ માટે 18 લાખથી વધુ ઉમેદવારો, એક ક્લિકથી જાણો પરીક્ષા કેન્દ્રનું લોકેશન

Karnavati 24 News

‘કાશ્મીરમાં સિનેમાના નામે ગંદકી સહન નહીં કરીએ’, આતંકવાદી સંગઠન TRFની ધમકી

Karnavati 24 News

કેન્દ્ર સરકારે લોન્ચ કરી અગ્નિપથ ભરતી યોજના, જાણો યુવાઓને કેવી રીતે મળશે લાભ

Karnavati 24 News

જૂનાગઢમાં ભૂખ હડતાલ પર ઉતરેલા પશુ ચિકિત્સક ચોથા દિવસે મ ચોથા વિદ્યાર્થીની તબિયત લથડી

Karnavati 24 News

VSSC માં ભરતી 2022 માટે એપ્લિકેશન માટે ફોર્મ આવ્યું બહાર

Karnavati 24 News
Translate »