Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

જૂનાગઢમાં ભૂખ હડતાલ પર ઉતરેલા પશુ ચિકિત્સક ચોથા દિવસે મ ચોથા વિદ્યાર્થીની તબિયત લથડી

જૂનાગઢના વેટરનરી ઇન્ટર્ન તબીબો ભૂખ હડતાલના ચોથા દિવસે વધુ એક છાત્રાની તબિયત લથડતા તેને સારવાર માટે જુનાગઢ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વેટરનરી વિભાગમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ દ્વારા અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં તેઓને મળતું ભથ્થું ઓછું હોય જે અંગેની રજૂઆતને લઈ છેલ્લા 13 દિવસથી હડતાલ પર ઉતર્યા છે ત્યારે તે હડતાલમાં કુલ સાત વિદ્યાર્થીઓ જેમાંથી પાંચ છાત્ર અને બે છાત્રાઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે તેઓની ભૂખ હડતાલના આજે ચોથા દિવસ હતો અને આજે ચોથા દિવસે વધુ એક વિદ્યાર્થીની ગિપ્તીબેન મહિડા ની તબિયત લથડતા તેઓને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અત્યાર સુધીમાં આ ભૂખ હડતાલમાં જોડાયેલ સાત વિદ્યાર્થીઓ પૈકી ચાર લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે આમ ઇન્ટરને તબીબો દ્વારા ચાલતી ભુખડતાલને લઈ વિદ્યાર્થીઓની તબિયત લસડી રહી છે અને તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી રહ્યા છે એક બાદ એક કુલ ચાર વિદ્યાર્થીઓની તબિયત લથડતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે

संबंधित पोस्ट

જીતુ વાઘાણી પર વાંરવાર કટાક્ષ કરી આપ દિલ્હીમાં રહીને આડકતરી રીતે પ્રચાર કરી રહ્યું છે, જાણો કેમ

Karnavati 24 News

ભારતમાં બેરોજગારીનો દર વધીને આઠ ટકા પર પહોંચી ગયો . .

Admin

પાકિસ્તાને 8 ભારતીય માછીમારોને તેમની બોટ સાથે પકડી લીધા, ગોળીબારની પણ શંકા છે

Karnavati 24 News

કરનાલમાં 4 ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડઃ સરહદ પારથી ડ્રોન દ્વારા હથિયારો, વિસ્ફોટકો અને શસ્ત્રો આતંકવાદીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યા હતા

રાષ્ટ્રીય ખનિજ વિકાસ પુરસ્કાર : સમગ્ર દેશમાં ગુજરાત કેટેગરી-3 હેઠળ ગૌણ ખનિજોની ઇ-હરાજીમાં પ્રથમ

Karnavati 24 News

પાકિસ્તાની પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાત લેશે, 30 મેના રોજ નવી દિલ્હી પહોંચશે, સિંધુ જળ સંધિ સંબંધિત 3 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પર થશે ચર્ચા

Karnavati 24 News
Translate »