Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે અમદાવાદ થી નીકળેલઈ ભાજપ બાઈક રેલી નું સુરત ખાતે સમાપન

આઝાદીના 75 વર્ષની ઉજવણી અને ભાજપના સ્થાપના દિન નિમિત્તે યુવા ભાજપ દ્વારા ગત 6 એપ્રિલના રોજ અમદાવાદ ખાતેથી એક બાઈક રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.રાજયના 41 જિલ્લાઓમાંથી પસાર થયા બાદ આવતી કાલે સુરત ખાતે રેલીનું સનાપન થયું હતું. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં આ રેલી પરવટ પાટીયાથી મોટા વરાછા સહીતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. રેલીનું સ્વાગત કરવા આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશ ભરમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો ઉજવણી કરવામાં પ્રમુખ પ્રશાંત કોરાટના અધ્યક્ષ સ્થાને 6 એપ્રિલના રોજ અમદાવાદ ખાતેથી બાઈક રેલીનો આરંભ કરવામાં આવ્યો હતો.ભાજપ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદથી શરૂ થયેલી યુવા ભાજપની રેલીનું આજે સમાપન સાંજના પાંચ કલાકે પરવત પાટિયાથી પુણા, કાપોદ્રા, વરાછારોડ, હીરાબાગ સીતાનગર ચોકડી પુણાગામ યોગીચોક સરથાણા સહિતના વિસ્તારોમાં ફરી મોટા વરાછા ખાતે જંગી જનમેદની સાથે સભા યોજી સમાપન થય હતી. મહત્વની વાત છે કે ભાજપ દ્વારા રેલી સ્વરૂપે એક શક્તિ પ્રદર્શન યોજયું હોય તેવું કહી શકાય ..જેમાં મોટી સંખ્યા માં ભાજપ ના કાર્યકર્તા તેમજ સૂરત પોલીસ અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં…

संबंधित पोस्ट

શિયાળાની ઋતુમાં વલસાડ જિલ્લામાં માછીમારો માટે દરિયો ખેડવો મુશ્કેલ બન્યો, ઉત્પાદન ઘટ્યું

Karnavati 24 News

ગુજરાતની ૫૮ ડ્રોન દીદીએ માત્ર ૯ માસમાં જ ૮,૦૦૦ એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો; રૂ. ૨૪.૬૬ લાખથી વધુની આવક મેળવી

Gujarat Desk

શાકમાર્કેટ વિસ્તારના પથિક આશ્રમ પાસે માણેકવાડીનાં યુવાનની હત્યા કરાઈ, ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો

Gujarat Desk

મોડાસામાં ટ્રાફિકની સમસ્યાના હલ માટે કોઇ જ વિકલ્પ નહીં, અધિક કલેક્ટર ફસાયા

Karnavati 24 News

9760 જગ્યાઓની ભરતી માટેની આવતીકાલે છેલ્લી તારીખ: 7 વિષયોમાં વરિષ્ઠ શિક્ષક માટે અરજી કરો, પરીક્ષા દ્વારા પસંદ કરવામાં આવશે

 ગુજરાત સરકારના માસિક ફાળાની ટકાવારી કેન્દ્ર સરકારના ફાળાની સરખામણીમાં ઓછી હોવાથી કર્મચારીની નિવૃત્તિ બાદ ઘણું ઓછુ પેન્શન મળવાથી જીવનસ્તરમાં પણ ઘટાડો થાય છે

Karnavati 24 News
Translate »