Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત ના વરાછા ઝોન ઓફિસ ખાતે સોસાયટી રહીશો નો મોરચો

સુરત માં રોડ રસ્તા ની વાત કરવામાં આવે તો અમુક સોસાયટીમાં રોડ માત્ર નામના બનાવવા મા આવતા હોય તેવું લાગે રહ્યું છે..સુરત મા રોડ રસ્તા તો બનાવવા માં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમાં હલકી ગુણવત્તા નું મટીરીયલ વાપરવામાં આવતું હોવાથી થોડા સમય મા જ રોડ ખરાબ થઈ જાય છે..આવીજ માંગ સુરત ના પુણા વિસ્તાર માં આવેલી નારાયણ નગર સોસાયટી ના રહીશો ની છે…છેલ્લા 2013 થી આ સોસાયટી ના સ્થાનિકો આર સી સી રોડ ની માંગ કરી રહ્યા છે..જોકે વારંવાર તંત્ર ને રજુઆત કરવા છતાં પણ આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી .જોકે સ્થાનિક રહીશો દ્વારા રોડ બનાવવા માટે સુરત મહાનગર પાલિકા ને રૂપિયા પણ જમા કરાવી ચુક્યા છે તેમ છતાં અશિકારીઓ ના લેટ નું પાણી પણ હલતું નથી . તેથી સોસાયટી ના રહીશો રોષે ભરાયા હતા અને સોસાયટી ના તમામ સભ્યો ટ્રેકટર ભરી વરાછા ઝોન ઓફિસ ખાતે મોરચો માંડ્યો હતો..રોડ ની માંગ નહીં સંતોષાતા નારેબાજી કરી હતી…અધિકારીઓ ના કાન સુધી વાત પહોંચાડવા માટે આખી સોસાયટી ઝોન ઓફિસ ખાતે પહોંચી હતી અને રોષ સાથે વિરોધ નોંધાવ્યો હતો..

संबंधित पोस्ट

જામનગરની ભાગોળે યુવાનની હત્યા નીપજાવનાર ત્રણેય આરોપી પકડાયા

Karnavati 24 News

અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારમાં આવેલા ઝાંપ ગામની દીકરીઓ નેશનલ ગેમ્સમાં લેશે ભાગ, જિલ્લામાં આવે છે પ્રથમ ક્રમે

Karnavati 24 News

તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક બાઈક ઉપર ઇંગ્લિશ દારૂ લઈને જઈ રહેલા બે ઈસમો ઝડપાયા

Karnavati 24 News

દાહોદમાં ગુજકેટની પરીક્ષા શાંત માહોલમાં યોજાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જરૂરી આદશો કર્યા

Karnavati 24 News

કડકડતી ઠંડી માટે તૈયાર રહેજા !!! ઉતરના રાજ્યોમાં હિમ-વર્ષા પડશે, તો દક્ષિણમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી

Admin

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Admin