Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

શું શોભાયાત્રામાં અનિચ્છનીય બનાવને લઈને ખંભાતમાં હિંસા પહેલા રાજ્ય સરકારને એલર્ટ આઈબીએ આપ્યું હતું

શોભાયાત્રામાં અનિચ્છનીય બનાવને લઈને ખંભાતમાં હિંસા પહેલા રાજ્ય સરકારને એલર્ટ આઈબીએ આપ્યું હતું તેવી જાણકારી સામે આવી રહી છે. એટલું જ નહીં કોમી માનસિકતા ધરાવતાને ખાસ એલર્ટ અપાયું હતું. શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી.

સ્ટેટ આઈબીએ આની પહેલા એલર્ટ રામનવમીમાં આપ્યું હતું. હિંમતગરમાં સ્ટેટ આઈબીએ આ એલર્ટ આપ્યું હોવાની વાત સામે આવી રહી છે. અગાઉ રાયોટીંગના બનાવો ખંતમાં પણ બન્યા છે. કોમી અસામાજિક તત્વો દ્વારા અનિચ્છનીય બનાવ બની શકે છે. તે વાતને લઈને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે આ શોભાયાત્રા નિકળી હતી. ચે છતાં પણ હિંસા ફેલાઈ હતી.

ખંભાતમાં પણ આ પ્રકારે બનાવો બનાવ્યા હતા. પૂર્વ કાવતરુ આ ઘડવામાં આવ્યું હતું, સ્ટેટ આઈબીએ પણ એલર્ટ જેથી પોલીસની પણ આ કામમાં શોભાયાત્રામાં ઢીલાસ કહી શકાય છે. કેમ કે જો પહેલાથી જ એલર્ટ આપવામાં આ્વ્યું હોય તો આ પ્રકારનો બનાવ શા માટે અને કેવી રીતે બન્યો તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ખાસ કરીને હિંમતનગરની અંદર એ બાદ પણ સોમવારે છમકલા ચાલું રહ્યા હતા જેના કારણે અનેક લોકોએ ત્યાંથી હિજરત કરી છે. જેમાં ખાસ કરીને જાણવા મળેલી જાણકારી મુજબ 50 જેટલા લોકોે  દ્વારા હીજરત કરાઈ છે.

संबंधित पोस्ट

કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ પર 8 અને 9 એપ્રિલે યોજાશે

Gujarat Desk

વાલીઓ દ્વારા ધો.7ના વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ બાદ અમદાવાદ મણિનગરની હેબ્રોન સ્કૂલને નોટિસ; શિક્ષક સસ્પેન્ડ 

Gujarat Desk

સીબીઆઈ કોર્ટે બેંક છેતરપિંડીના કેસમાં બેંક ઓફ ઈન્ડિયાના તત્કાલીન ચીફ મેનેજરને 3 વર્ષની જેલ અને 1.5 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી

Gujarat Desk

ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

ગુજરાત એટીએસે ફરીદાબાદ એસટીએફની મદદથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી

Gujarat Desk

વિધાનસભા ખાતે કલાકારો ને આમંત્રણ આપવા બાબતે વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે સરકારનો જવાબ, ‘છેલ્લી ઘડીએ આયોજન કરાયું, ભૂલાઇ ગયું હશે…’

Gujarat Desk
Translate »