દાહોદ
દાહોદ જીલ્લા ના મુલાકાલે 20 એપ્રીલ ના રોજ PM ની મુલાકાત ના પગલે વહીવટ તંત્ર તૈયારી મા લાગ્યા
રેન્જ આઇજીપી, જીલ્લા પોલીસ વડા ,જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી સહીત ના ઉચ્ચ અધિકારીઓ સભા સ્થળ ની મુલાકાત લીધી
PM નરેન્દ્ર મોદી 20 એપ્રીલ ના રોજ દાહોદ જીલ્લા ના ડોકી ખાતે આદિવાસી સમાજ ના સંમેલન મા ઉપસ્થિત રેહવાના ના છે
આ આદિવાસી સમાજ ના સંમેલન મા દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા સહીત ના જીલ્લા માથી 3 લાખ થી વધુ જનમેદની આ કાયઁકમ મા ઉપસ્થિત રેહનાર છે
દાહોદ
દાહોદ જીલ્લા ના મુલાકાલે 20 એપ્રીલ ના રોજ PM ની મુલાકાત ના પગલે વહીવટ તંત્ર તૈયારી મા લાગ્યા
રેન્જ આઇજીપી, જીલ્લા પોલીસ વડા ,જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી સહીત ના ઉચ્ચ અધિકારીઓ સભા સ્થળ ની મુલાકાત લીધી
PM નરેન્દ્ર મોદી 20 એપ્રીલ ના રોજ દાહોદ જીલ્લા ના ડોકી ખાતે આદિવાસી સમાજ ના સંમેલન મા ઉપસ્થિત રેહવાના ના છે
આ આદિવાસી સમાજ ના સંમેલન મા દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા સહીત ના જીલ્લા માથી 3 લાખ થી વધુ જનમેદની આ કાયઁકમ મા ઉપસ્થિત રેહનાર છે