Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જુનાગઢના મહા નગરપાલિકાના રસ્તા ગેરંટી પિરિયડ પહેલા તૂટી રહ્યા છે

જૂનાગઢમાં રાજ્ય સરકાર મોટા પ્રમાણમાં ગ્રાન્ટ આપે છે સરકારી આંકડા મુજબ જુનાગઢ શહેરના વિકાસ માટે કરોડનો ખર્ચ માટે રૂપિયા.7700 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે ખોબડા જેવડા આ મહાનગરપાલિકામાં આટલી તગડી ગ્રાન્ટ ખર્ચ્યા પછી પણ શહેરનો એક પણ રસ્તો એવો નથી કે જે ત્રણ મહિનામાં તૂટ્યો ન હોય અથવા તોડવામાં આવ્યો ન હોય એકેય રોડ ગેરંટી પિરિયડ પૂરો નથી કરતો કદાચ ગેરંટી પિરિયડ સુધી ન ખેંચવું પડે એ માટે રોડ બન્યા પછી ઈરાદા પૂર્વક કોઈને કોઈ બહાને ખોદકામ કરવામાં આવે છે આ આયોજનની ખામી કહો કે બેદરકારી જે પણ હોય જૂનાગઢની જનતા રસ્તા ને લઇ ખૂબ જ પરેશાન છે આ એક દુઃખની વાત છે કે રાજાશાહીમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ નવાબને મળીને જળાશયની મજબૂતાઈ અંગે ચિંતા વ્યક્ત કરી હતી એટલે મજબૂતાઈ ચકાસવામાં આવી આજે પ્રવૃત્તિ નાગરિકો છે તો ખરા પરંતુ માત્ર મિત્રો પાસે વાતો કરનારા કોઈ હિંમત કરીને સરકાર શાસકો કે અધિકારીઓને પૂછતું નથી એટલે જુનાગઢ આજે પણ જુનાગઢ મહાનગર હોવા છતાં નાનકડા ગામડા જેવું છે

संबंधित पोस्ट

પાટણ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે ઉમેદવારી ફોર્મ ભર્યું

Admin

T.D.O ખાતા દ્વારા સવારે લારી તેમજ પથારાવાળાનો સામાન ઉઠાવી લીધા

Admin

રાણકીવાવ ના પર્યટકો માટે કેન્ટીન,ગેસ્ટ હાઉસ મ્યુઝિયમ સંકુલમાં બનાવવા તૈયારી

Karnavati 24 News

મહુધાના મીનાવાડા દર્શન કરવા જઈ રહેલા દંપતીને અકસ્માત નડ્યો, વાંદરુ રોડ વચ્ચે આવતા બાઈક પરથી દંપતી પટકાયું; પત્નીનું મોત

Karnavati 24 News

બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા:સુરતમાં પરિણીતાના ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી FB ફ્રેન્ડે 91 હજાર પડાવ્યા

Karnavati 24 News

અંકલેશ્વરમાં સગા બાપે સગીર પુત્રી ઉપર અનેક વખત દુષ્કર્મ આચર્યું.

Karnavati 24 News