Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમરેલી માં રોજગાર ખાતા દ્વારા ૨૮ માર્ચના ઈ-ભરતીમેળા નું આયોજન કરાયું

રોજગાર ખાતા દ્વારા ૨૮ માર્ચના ઈ-ભરતીમેળાનું આયોજન

અમરેલી રોજગાર ખાતા દ્વારા ૨૮ માર્ચના રોજ ૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ ધોરણ-૧૦ પાસ તેમજ આઈ.ટી.આઈ વેલ્ડર, ફીટર, મિકેનિક ટ્રેડની લાયકાત ધરાવનાર પુરુષ રોજગાર ઇચ્છુકો માટે એલ એન્ડ ટી કન્સ્ટ્રકશન સ્કીલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ અમદાવાદ ખાતેના એકમ માટે કન્સ્ટ્રકશન ટેકનીશયન માટેની જગ્યા માટે અનુબંધમ પોર્ટલના ડિજીટલ માધ્યમથી ઈ-ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે https://anubandham.gujarat.gov.in/account/signup  પરથી નોંધણી કરવાની રહેશે. આ ઈ-ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુકોએ કચેરીના ટે.નં. ૦૨૭૯૨ ૨૨૩૩૯૪  સેવ કરી વોટ્સએપ એપ્લિકેશન મારફત પોતાના નંબર પરથી પોતાનું નામ લખી મેસેજ કરશે એટલે તુરંત તેમના નંબર પર ભરતીમેળામાં ભાગ લેવા માટેની લિંક:  https://forms.gle/tKzXfJaG71nzrZ988 મેસેજથી મળશે જેમા વિગત ભરી તા.૨૭/૦૩/૨૦૨૨ સાંજના ૫:૦૦ કલાક સુધીમાં નોંધણી કરાવવી આવશ્યક છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીના કોલસેન્ટર નં.: ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.અમદાવાદ ખાતેના એકમ માટે કન્સ્ટ્રકશન ટેકનીશયન માટેની જગ્યા માટે અનુબંધમ પોર્ટલના ડિજીટલ માધ્યમથી ઈ-ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

संबंधित पोस्ट

ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા GARC ની વેબસાઈટ પર નાગિરકોને તેમના સૂચનો મોકલવા અનુરોધ

Gujarat Desk

વાપીની BNB સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીને બે ગોલ્ડ મેડલ મેળવ્યા

Karnavati 24 News

અંકલેશ્વરમાં સગા બાપે સગીર પુત્રી ઉપર અનેક વખત દુષ્કર્મ આચર્યું.

Karnavati 24 News

કપડવંજ-નડિયાદ રોડ પર થાર ગાડી અને એસ.ટી. બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

Gujarat Desk

પ્રત્યેક પરિવાર સ્વચ્છતાનો સંકલ્પ લે, શુભ દિવસોની ઉજવણી એક વૃક્ષ વાવીને કરે તો સમાજમાં મોટું યોગદાન થશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

Gujarat Desk

રાજકોટ તેમજ ભાવનગર ડીવિઝનની ૦૬ ટ્રેનમાં મહાશિવરાત્રીના મેળાને ધ્યાને લઈને વધારાના કોચ લગાવાશે

Karnavati 24 News
Translate »