Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા 182ની જગ્યાએ 179 ધારાસભ્યો જ તસવીર ખેંચાવશે

ખાસ કરીને આજે વિધાનસભા સત્રનો અંતિમ દિવસ છે અને આગામી સમયમાં ચૂંટણીઓ આવવાની હોવાથી આ નવી સરકાર માટે તેમજ કોંગ્રેસના ધારાસભ્યો માટે અંતિમ કેબિનેટ કહી શાકાય. કેમ કે, ચૂંટણી બાદ નવું મંત્રીમંડળ બનશે અને કોંગ્રેસમાં પણ કેટલાક ધારાસભ્યોની બાદબાકી તેમજ કેટલાક નવા આવશે ત્યારે આ બજેટ સત્રનો અંતિમ દિવસ હોવાથી રાજ્યના કોંગ્રેસ અન ભાજપના તમામ ધારસભ્યોનું ફોટો સેશન વિધાનસભા સત્ર પહેલા યોજવામાં આવશે.
વિધાનસભામાં 182 ધારાસભ્યો છે પરંતુ 179 જ ધારાસભ્યો આ ફોટો સેશનમાં જોડાશે કેમ કે, આ પહેલા ઉંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાનું નિધન થઈ ચૂક્યું છે. જેથી આ વખતે 179 જ ધારાસભ્યો હશે. આ બે ધારાસભ્યોની ભઆજપ, કોંગ્રેસને ખોટ વર્તાશે.
સીધી ચૂંટણી ઓ આવવાની છે. જેથી આગામી સમયમાં કેટલાક ચહેરોઓ બાદ થશે કેટલાક ચહેરોઓનો સમાવેશ થશે, જેથી આ તસવીર મહત્વપૂર્ણ બની રહેશે. સત્ર શરૂ થતા પહેલા અધ્યક્ષ સહીતના તમામ ધારાસભ્યો હાજર રહેશે.
અંતિદમ દિવસે બે વિધેયક પસાર થશે. જેમાં રખડતા ઢોર, અેજ્યુકેશનને લઈને એક બિલ પસાર કરવામાં આવશે.

संबंधित पोस्ट

 ગુજરાત સરકારના માસિક ફાળાની ટકાવારી કેન્દ્ર સરકારના ફાળાની સરખામણીમાં ઓછી હોવાથી કર્મચારીની નિવૃત્તિ બાદ ઘણું ઓછુ પેન્શન મળવાથી જીવનસ્તરમાં પણ ઘટાડો થાય છે

Karnavati 24 News

વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાનાર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં પાટણ યુનિવર્સિટી પહેલી વખત ભાગ લેશે

Karnavati 24 News

ડબલ ટેક્સ સામે સ્થાનિકોનો વિરોધ:ગાંધીનગર પાલિકાના મિલ્કતની ટ્રાન્સફર ફી લેવાના નિણૅય સામે નાગરિકોનો વિરોધ, સ્ટેમ્પ ડ્યુટીની સાથે મિલ્કત વેરો પણ લેવામાં આવતાં કમિશ્નરને રજૂઆત

Karnavati 24 News

આસામ, મણિપુર અને નાગાલેન્ડના કેટલાક વિસ્તારોમાંથી હટ્યું AFSPA, અમિત શાહે કહ્યું- આ ઐતિહાસિક છે

Karnavati 24 News

જામનગર ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્યકક્ષાના કૃષિ મેળાનું આયોજન કરાયું

Karnavati 24 News

ઉતરાયણ પર્વે પંખીઓને ઈજા ન થાય તેની તકેદારી લેવી જરૂરી – મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

Karnavati 24 News