Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા 182ની જગ્યાએ 179 ધારાસભ્યો જ તસવીર ખેંચાવશે

ખાસ કરીને આજે વિધાનસભા સત્રનો અંતિમ દિવસ છે અને આગામી સમયમાં ચૂંટણીઓ આવવાની હોવાથી આ નવી સરકાર માટે તેમજ કોંગ્રેસના ધારાસભ્યો માટે અંતિમ કેબિનેટ કહી શાકાય. કેમ કે, ચૂંટણી બાદ નવું મંત્રીમંડળ બનશે અને કોંગ્રેસમાં પણ કેટલાક ધારાસભ્યોની બાદબાકી તેમજ કેટલાક નવા આવશે ત્યારે આ બજેટ સત્રનો અંતિમ દિવસ હોવાથી રાજ્યના કોંગ્રેસ અન ભાજપના તમામ ધારસભ્યોનું ફોટો સેશન વિધાનસભા સત્ર પહેલા યોજવામાં આવશે.
વિધાનસભામાં 182 ધારાસભ્યો છે પરંતુ 179 જ ધારાસભ્યો આ ફોટો સેશનમાં જોડાશે કેમ કે, આ પહેલા ઉંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાનું નિધન થઈ ચૂક્યું છે. જેથી આ વખતે 179 જ ધારાસભ્યો હશે. આ બે ધારાસભ્યોની ભઆજપ, કોંગ્રેસને ખોટ વર્તાશે.
સીધી ચૂંટણી ઓ આવવાની છે. જેથી આગામી સમયમાં કેટલાક ચહેરોઓ બાદ થશે કેટલાક ચહેરોઓનો સમાવેશ થશે, જેથી આ તસવીર મહત્વપૂર્ણ બની રહેશે. સત્ર શરૂ થતા પહેલા અધ્યક્ષ સહીતના તમામ ધારાસભ્યો હાજર રહેશે.
અંતિદમ દિવસે બે વિધેયક પસાર થશે. જેમાં રખડતા ઢોર, અેજ્યુકેશનને લઈને એક બિલ પસાર કરવામાં આવશે.

संबंधित पोस्ट

‘ખુદા કભી માફ નહીં કરેગા’, કેજરીવાલના નિવેદન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો શું છે આખો મામલો

 ભાજપના નેતાઓ જ PM મોદીની અપીલ માનતા નથી, જાફરાબાદ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉમટી લોકોની ભીડ

Karnavati 24 News

29મીના રોજ ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા સ્ટેડિયમનું કરશે ઉદ્ધાટન, કુલ પાંચ તબક્કામાં કરાઈ છે વ્યવસ્થા

Karnavati 24 News

જુનાગઢ વાસ્મા ના કર્મયોગી કર્મીઓ ગાંધી જયંતિએ કચેરી ના ઘેરાવ કરવાના મૂડમાં

રાહુલ ગાંધીની નેટવર્થઃ રાહુલ ગાંધીની સંપત્તિ કરોડોમાં છે, જાણો કોંગ્રેસ નેતાની જીવનશૈલી

Karnavati 24 News

RK studio lights up ahead of Ranbir Kapoor, Alia Bhatt’s weddingWatch

Translate »