Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જુનાગઢ વાસ્મા ના કર્મયોગી કર્મીઓ ગાંધી જયંતિએ કચેરી ના ઘેરાવ કરવાના મૂડમાં

જુનાગઢ સમગ્ર રાજ્યમાં કર્મયોગી કર્મચારીઓ દ્વારા છેલ્લા 20 દિવસથી અ ચોક્કસ મદદની હડતાલ પર ઉતર્યા છે ત્યારે આગામી દિવસોમાં બીજી ઓક્ટોબરના રોજ કર્મચારીઓ કચેરીનો ઘેરાવ કરી અને વિરોધ કરવાના મૂડમાં છે ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં ઘરે ઘરે નળ કનેક્શન થકી પાણી પહોંચાડવાની ભગીરથ કામગીરી કરી રહેલા વાસ્મોના કર્મયોગી કર્મચારીઓ છેલ્લા એક માસથી તેમને વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કર્મચારીઓ દ્વારા છેલ્લા છ વર્ષથી પગાર વધારો કરવાની માંગ કરી રહ્યા છે પીએફ ગ્રેજ્યુટી જેવા લાભો આપવાની પણ માંગણી કરી છે જેને લઇ અનેક રજૂઆતો કરવા છતાં તેમની માંગણી સંતોષવામાં ન આવતા તેઓ હાલ માસ સી એલ પર છે અને આ પોતાની લડતની આક્રમક બનાવવા માટે બીજી ઓક્ટોબરે ગાંધી જન્મ જયંતિથી કચેરીનો ઘેરાવ કરવો અને ધરણા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આમ વધુ એક વાર કર્મચારીઓ ગાંધી જયંતી નિમિત્તે પોતાની પડતર માંગણીઓને લઈ વિરોધ નોંધાવશે જ વાસમોના કર્મયોગી કર્મચારીઓ ગાંધી જયંતીના કાર્યક્રમની હાલ તૈયારી કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા પણ આ અંગે ગંભીરતા દાખવવામાં આવે તે જરૂરી છે

संबंधित पोस्ट

ડબલ ટેક્સ સામે સ્થાનિકોનો વિરોધ:ગાંધીનગર પાલિકાના મિલ્કતની ટ્રાન્સફર ફી લેવાના નિણૅય સામે નાગરિકોનો વિરોધ, સ્ટેમ્પ ડ્યુટીની સાથે મિલ્કત વેરો પણ લેવામાં આવતાં કમિશ્નરને રજૂઆત

Karnavati 24 News

કૃષિ મંત્રીનું કોંગ્રેસ પ્રત્યે મોટુ નિવેદન: આવતી ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસ નામશેષ થઇ જશે

Karnavati 24 News

Neque adfaf df porro quisquam est qui dolorem ipsum quia dolor sit amet, consectetur, adipisci velit…

૨૦૨૨ વિધાનસભા નું ઈલેકશન : ખભે થી ખભો મિલાવીને સંગઠન મજબૂતાઈ સાથે તૈયારી કરશે

Karnavati 24 News

29મીના રોજ ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા સ્ટેડિયમનું કરશે ઉદ્ધાટન, કુલ પાંચ તબક્કામાં કરાઈ છે વ્યવસ્થા

Karnavati 24 News

પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં શરુ થયો આંતરીક વિખવાદ, કોણ થયું નારાજ

Karnavati 24 News