Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

રાજ્યમાં કોરોનાના માત્ર નવા 5 જ કેસો નોંધાયા, 32 જિલ્લા, 6 કોર્પોરેશનમાં એક પણ કેસ નહીં

ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસોનો આંક સતત ઘટી રહ્યો હતો. રાજ્યમાં કોરોના કેસો 24 કલાકમાં માત્ર 5 જ નોંધાયા છે. કેસો ઓછા થઈ રહ્યા હોવાથી લોકોએ રાહત અનુભવી છે. અત્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. 89 દર્દીઓ સાજા થયા હતા જ્યારે એક પણ દર્દીનું મોત થયું નથી.

24 કલાકમાં નવા કેસો જે નોંધાયા છે તે જોતાં લાગી રહ્યું છે કે, આગામી સમયમાં કેસો બિલકુલ કેસો કાબુમાં આવી જશે અને જીરો કેસ થઈ જશે તેવું લાગી રહ્યું છે. બિલકુલ કેસો ઘટી શકે છે. કેમ કે, અગાઉ ઑક્ટોબર, નવેમ્બર આસ પાસ 25 થી 30 જેટલા કેસો જોવા મળ્યા હતા અત્યારે માત્ર 10 થી નીચે કેસો નોંધાયા છે. એ પહેલા તેનાથી પણ ઓછા કેસો નોંધાયા હતા. એક તરફ જ કેસો ઓછા નોંધાઈ રહ્યા છે. એ રીતે જ હવે કેસો ઘટતા આ વખતે કોરોના ની મહામારી સમાપ્ત થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. રિકવરી રેટ 99.09 ટકા થયો છે.
મહેસાણા 2, વડોદરા માં 2 કેસો નોંધાયા છે. પરંતુ મૃત્યુ ઘટ્યા છે એક પણ નું મૃત્યુ થયું નથી. રાજ્યમાં વેન્ટી લેટર પર હજુ પણ દર્દીઓ છે. 02 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 148 દર્દીની હાલત સ્થિર છે.
ઓછી સંખ્યમાં કેસો જોવા મળતા લોકોમાં કોરોનાનો ડર બિલકુલ દૂર થતો જઈ રહ્યો છે ત્યારે હવે કોરોના ના આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

संबंधित पोस्ट

નરેન્દ્ર મોદીએ ભરુચ વાસીઓને કહ્યું, મારું એક કામ છે જે પર્સનલ છે તમે કરશો, આવું કેમ કહ્યું?

Admin

નરેન્દ્રભાઇ મોદીના પ્રવાસના બીજા દિવસે આજે વેરાવળ પછી ધોરાજી ખાતે વિશાળ જાહેરસભા યોજાઇ

Admin

કચ્છ માંડવી ખાતે ના મહિલા પત્રકાર/એંકર સાથે આપ ના કાર્યકરો દ્વારા થયેલ અપમાન દેશ ની ચોથી જાગીર અને પત્રકાર જગત ક્યારેય નહિ સાંખીલે…

Karnavati 24 News

અદાણી GOOGLEને ભાડે આપી પોતાની જગ્યા, દર મહીને વસૂલવામાં આવશે આટલી કીંમત

Admin

અલંગ ભંગાણ અર્થે આવતા જહાજ માંથી થયેલ ચોરીનો દોઢ લાખનો કીમતી સમાન સરતાનપર બંદર ગામેથી ઝડપાયો

Karnavati 24 News

TCSમાં નોકરી કરવાની સારી તક, કઇ રીતે કરી શકશો અરજી, જાણો

Karnavati 24 News
Translate »