હાલમાં અદાણી પાવરના શેર માં રોકેટની જેમ વધી રહ્યા છે. જો કે મંગળવારે કંપનીનો શેર 14.06 ટકાના જેટલા વધારા માં રૂ. 173.65 ના સ્થાન પર બંધ થયો હતો. ત્યારે આ કંપનીના શેરમાં સતત પાંચમા ટ્રેડિંગ ના દિવસે વધારો થયો હતો. આ શેર માં છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં અદાણી પાવરના શેરમાં 34 ટકા નો ઉછાળો આવ્યો છે . ત્યારે આ વર્ષે કંપનીના શેરમાં 72% ઉછાળો આવ્યો છે અને તે 101 રૂપિયાથી આગળ વધીને 172 રૂપિયા થયો છે .
*લક્ષ્યાંક કિંમત રૂ. 460-470*
હાલ IIFL સિક્યોરિટીઝે શેરને ‘BUY’ રેટિંગ આપ્યું છે અને તેની મધ્ય-ગાળાની ટાર્ગેટ કિંમત રૂ. 460-470 છે. એટલે કે , રોકાણ પર 170.66% સુધીનું વળતર મળશે જો કે IIFL સિક્યોરિટીઝના જણાવ્યા મુજબ, કંપનીએ તાજેતરમાં એસ્સાર પાવર એમપી હસ્તગત કર્યો છે. જેથી અદાણી પાવર મુન્દ્રામાં APMULના વીજળી પ્લાન્ટમાં લિક્વિડિટી એમોનિયાના ઉપયોગ વધ્યો છે એ ઉપરાંત ઇંધણ ના ભાવ માં વધારો આવ્યો છે .
*અદાણી પાવરની શક્તિમાં વધારો થવાનો છે*
હાલ માં આ કંપનીના શેરમાં ઉછાળા માટેનું બીજું મોટું કારણ એ કે જે ગયા અઠવાડિયે અદાણી પાવરે બજારને જાણ કરી હતી કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અદાણી પાવર સાથે સંપૂર્ણ માલિકીની છ પેટા કંપનીઓના વિલીનીકરણની યોજનાને મંજૂરી આપી છે.
જો કે આ ફાઇલિંગ પ્રમાણે, અદાણી પાવર સાથે મર્જ કરાયો હતો આવનારી પેટાકંપનીઓમાં અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ, અદાણી પાવર (મુન્દ્રા) લિમિટેડ, ઉડુપી પાવર કોર્પોરેશન લિમિટેડ, છે.