Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

અદાણી પાવર ના શેર માં આવ્યો ઉછાળો આ કારણ થી આવ્યો ઉછાળો

હાલમાં અદાણી પાવરના શેર માં રોકેટની જેમ વધી રહ્યા છે. જો કે મંગળવારે કંપનીનો શેર 14.06 ટકાના જેટલા વધારા માં રૂ. 173.65 ના સ્થાન પર બંધ થયો હતો. ત્યારે આ કંપનીના શેરમાં સતત પાંચમા ટ્રેડિંગ ના દિવસે વધારો થયો હતો. આ શેર માં છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં અદાણી પાવરના શેરમાં 34 ટકા નો ઉછાળો આવ્યો છે . ત્યારે આ વર્ષે કંપનીના શેરમાં 72% ઉછાળો આવ્યો છે અને તે 101 રૂપિયાથી આગળ વધીને 172 રૂપિયા થયો છે .

*લક્ષ્યાંક કિંમત રૂ. 460-470*
હાલ IIFL સિક્યોરિટીઝે શેરને ‘BUY’ રેટિંગ આપ્યું છે અને તેની મધ્ય-ગાળાની ટાર્ગેટ કિંમત રૂ. 460-470 છે. એટલે કે , રોકાણ પર 170.66% સુધીનું વળતર મળશે જો કે IIFL સિક્યોરિટીઝના જણાવ્યા મુજબ, કંપનીએ તાજેતરમાં એસ્સાર પાવર એમપી હસ્તગત કર્યો છે. જેથી અદાણી પાવર મુન્દ્રામાં APMULના વીજળી પ્લાન્ટમાં લિક્વિડિટી એમોનિયાના ઉપયોગ વધ્યો છે એ ઉપરાંત ઇંધણ ના ભાવ માં વધારો આવ્યો છે .

*અદાણી પાવરની શક્તિમાં વધારો થવાનો છે*
હાલ માં આ કંપનીના શેરમાં ઉછાળા માટેનું બીજું મોટું કારણ એ કે જે ગયા અઠવાડિયે અદાણી પાવરે બજારને જાણ કરી હતી કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અદાણી પાવર સાથે સંપૂર્ણ માલિકીની છ પેટા કંપનીઓના વિલીનીકરણની યોજનાને મંજૂરી આપી છે.
જો કે આ ફાઇલિંગ પ્રમાણે, અદાણી પાવર સાથે મર્જ કરાયો હતો આવનારી પેટાકંપનીઓમાં અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ, અદાણી પાવર (મુન્દ્રા) લિમિટેડ, ઉડુપી પાવર કોર્પોરેશન લિમિટેડ, છે.

संबंधित पोस्ट

મોંઘવારીનો વધુ એક માર: હવે 19 કિલો કોમર્શિયલ LPG ગેસ 250 રૂપિયા મોંઘુ થયુ

Karnavati 24 News

LICનું નબળું લિસ્ટિંગઃ માર્કેટ કેપની દૃષ્ટિએ 5મી સૌથી મોટી કંપની બની.

Karnavati 24 News

શ્રીલંકામાં મોંઘવારીનો દર 60.8 % પર પહોંચ્યો, ખાદ્ય પદાર્થો અને ઈંધણની અછત યથાવત

Karnavati 24 News

વોટ્સએપ પર અદ્ભુત ફીચર, હવે ઉબેરનું બુકિંગ થશે મેસેજમાં, ખુબ જ આસાન છે ટ્રીક

Karnavati 24 News

Gold Price Today : અમદાવાદમાં સોનું 50000 રૂપિયાથી ઓછી કિંમતે વેચાઈ રહ્યું છે, જાણો તમારા શહેરમાં શું છે 1 તોલાનો ભાવ

Karnavati 24 News

સુરત-અમરેલી એરલાઇન્સનો નવા વર્ષથી પ્રારંભ

Karnavati 24 News
Translate »