Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ટુંક સમયમાં પહોંચશે ગાંધીનગર, વિધાનસભાગૃહને 11 વાગે સંબોધશે

આજે 11:00 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ વિધાનસભાગૃહમાં સંબોધન કરશે. ત્યારે તમામ સભ્યોએ 10:30 કલાકે પોતાની જગ્યા લેવાની આપી સૂચના આપવામાં આવી છે.

ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે કોઈ રાષ્ટ્રપતિ આ રીતે ગુજરાતમાં વિધાનસભામાં સંબોધન કરશે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે એક કલાક 11 થી 1એ કલાક દરમિયાન વિધાનસભા ગૃહને સંબોધિત કરશે. ગૃહની અંદર આઝાદીના 75 વર્ષને ધ્યાનમાં રાખો આ સંબોધન કરશે.

લોકશાહી, બંધારણ તેમજ નૈતિક મૂલ્યો અને મૂળભૂત ફરજોને લઇને તેઓ વિધાનસભા ગૃહમાં એક કલાક વાત કરશે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ટુંક સમયમાં ગાંધીનગર પહોંચશે.
ગઈકાલે અધ્યક્ષ દ્વારા વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની જાહેરાત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિધાનસભાગૃહમાં સંબોધનને લઈને કરવામાં આવી હતી. આજે 11:00 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ વિધાનસભાગૃહમાં સંબોધન કરશે. ત્યારે તમામ સભ્યોએ 10:30 કલાકે પોતાની જગ્યા લેવાની આપી સૂચના આપવામાં આવી છે. રાષ્ટ્રપતિને સંબોધન ના થાય ત્યાં સુધી કોઈ વ્યવસ્થા છોડશે નહીં. તેવી સૂચના અધ્યક્ષ તરફથી અપાઈ હતી. રાષ્ટ્રપતિના કલાકના સંબોધન બાદ 1 વાગે બેઠક શરૂ થશે. બપોર બાદ આવતી આજે એક જ બેઠક યોજાશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગાંધીનગર બાદ રાષ્ટ્રપતિ દ્વારકા અને જામનગરમાં પ્રવાસની પણ મુલાકાત કરવાના છે. જો કે આ પહેલા તેમનો સૌરાષ્ટ્ર નો જ પ્રવાસ હતો પરંતુ મુખ્યમંત્રીએ તેમણે ગુજરાત વિધાનસભા ના ચાલુ સત્રમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું

संबंधित पोस्ट

ભારત બાયોગેસ એનર્જી લી. ના ગ્રીન એનર્જી અને ઓર્ગેનિક મિશનના કાર્યને બિરદાવતા મુખ્યમંત્રી

Karnavati 24 News

ભાજપ- સપામાંથી ઉધના વિધાનસભા વિસ્તારમાંથી 1200થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા – આપનો દાવો

Karnavati 24 News

વડોદરા શહેરના આજવા સરોવરની સપાટી 211.25 ફૂટે પહોંચી, 15મી ઓગસ્ટે રાત્રે 212 ફૂટે લેવલ સેટ કરાયું

Karnavati 24 News

 ખેડા જિલ્લા ની 415 ગ્રામપંચાયતો ચૂંટણી માટે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું

Karnavati 24 News

બેરોજગારી, આસમાની મોંઘવારીથી ધ્યાન ભટકાવવા માટે ભાજપ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહી છે

Karnavati 24 News

Security intensified at Delhi borders ahead of Kisan Mahapanchayat sare