Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત માં શિવરાત્રી ને લઈ શિવાલયો મા ભક્તો નું ઘોડા પુર ઉમટયું

સુરત માં શિવરાત્રી પર્વ ને લઈ શિવાલયો મા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું..સુરત ના સરથાણા ખાતે આવેલા સ્વયંભૂ રામેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવ ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું… સુરત માં શિવરાત્રી મહાપર્વ ને લઈ શિવ ભક્તો મા ખૂબ ઉત્સાહ જોવા મળ્યો.હતો..ભગવાન ભોળાનાથ ને રીઝવવા ભક્તો દ્વારા પૂજા અર્ચના કરી હતી..સુરત ના સરથાણા ખાતે આવેલા સ્વયંભૂ રામેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું..સુરત મા આવેલું આ શિવલિંગ સ્વયંભૂ છે તેમજ તેમની વિશેષતા એ છે કે શિવલિંગ માં સ્વયંભૂ જનોઈ ધારણ કરેલી છે..જે દર રક્ષાબંધન ના દિવસે આપોઆપ બદલાઈ જાય છે..આવા ચમત્કારિક શિવલિંગ ના દર્શન કરી ભાવિ ભક્તો પોતાની જાત ને ધન્ય કરે છે…. આજરોજ શિવરાત્રી પર્વ ને લઈ શિવ ભક્તો દ્વારા ભોળાનાથ ના પ્રસાદ સ્વરૂપે ભાંગ નું ગ્રહણ કર્યું હતું..રાત્રી ના સમયે મહાઆરતી યોજવામાં આવશે .. ભગવાન શિવ ની રાત્રી નો લહાવો લેવા ભક્તો મોટી સંખ્યા માં દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવી હતી .

संबंधित पोस्ट

ગુજરાત પોલીસે છેલ્લા અઢી વર્ષમાં અલગ અલગ રાજ્યોમાં જઈને ૩૦થી વધુ દરોડા પાડી ડ્રગ્સના મોટા જથ્થા પકડ્યા છે: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

34.47 કરોડના ખર્ચે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની 12 શાળાના 173 ક્લાસરૂમ

Gujarat Desk

વિધાનસભા ખાતે કલાકારો ને આમંત્રણ આપવા બાબતે વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે સરકારનો જવાબ, ‘છેલ્લી ઘડીએ આયોજન કરાયું, ભૂલાઇ ગયું હશે…’

Gujarat Desk

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને બનાસ મેડિકલ કોલેજ, મોરીયા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

Gujarat Desk

રાજુલા જાફરાબાદ ખાંભા મત વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તરફથી રાજુલા જાફરાબાદ ખાંભા ત્રણેય નાં ક્ષય (ટીબી) નાં દર્દીઓ ને ન્યુટ્રિશન કીટ વિતરણ કરવામાં આવી હતી

Karnavati 24 News

પ્રભુજી પીપળીયા ગામે વાડીનાં ગોડાઉનમાં ખેડૂતનો આપઘાત

Gujarat Desk
Translate »