Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ-વિદેશપ્રદેશ

યુકેન માં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી

યુક્રેન અને રશિયામાં છે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારત અને ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે યુક્રેનમાં છે ત્યારે યુકેન માં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા એક કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જે કંટ્રોલ રૂમ પર જે બાળકો અભ્યાસ માટે યુક્રેન ગયા છે તેઓના વાલીઓ તેમજ તેઓ પણ આ કંટ્રોલ નો સંપર્ક કરીને પરિસ્થિતિ વાકેફ અને મદદ માંગી શકશે. તેમજ વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે આવેલ state emergency કંટ્રોલ રૂમ ખાતે અત્યાર સુધીમાં 79 કરતા પણ વધુ વાલીઓના ફોન આવી ચૂક્યા છે. તમામ ની માહિતી કેન્દ્ર સરકારને પણ આપવામાં આવી રહી છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા હાલ પ્રયત્નો ચાલી રહ્યા છે. આગામી સમયમાં પણ ખાસ ફ્લાઈટ ની વ્યવસ્થા કરીને પણ ભારત લાવવાની કામગીરી હાથ ધરાશે. તેમજ હાલ યુક્રેન માં જે વિદ્યાર્થીઓ છે તે જગ્યા પર કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને પણ ભારત સરકાર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે

संबंधित पोस्ट

આ શહેરમાં બાલ્કનીમાં કપડાં સુકાવવા પર લાગશે દંડ, આ કામ ઉપર છે પણ મનાઈ, જાણો શું છે આ પાછળનું કારણ

Karnavati 24 News

લીંબડી સર્કિટ હાઉસ પાસે કાર પલ્ટી મારી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું

Karnavati 24 News

 અમરેલી : વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઇ

Karnavati 24 News

 હરિધામ–સોખડાના સંત શાસ્ત્રી કૃષ્ણચરણદાસજી બ્રહ્મલીન થયા

Karnavati 24 News

જૂનાગઢ જિલ્લા માં 338 ગામના મતદાન મથક ખાતે બપોર બાદ પોલીંગ સ્ટાફ અને પોલીસ પહોંચી જશે

Karnavati 24 News

જમ્મુ કાશ્મીરમાં શંકાસ્પદ ડ્રોન, દેખાતા તેના પર હુમલો કરાયો છે

Karnavati 24 News