Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ઉનાના નાંઠેડ ગામમાં ઢોર માટે ઢાળિયુ બનાવતા આધેડ પર હુમલો, ફરિયાદ નોંધાઇ

ઉનાના નાંદેજ ગામમાં ઢોર માટે ઢાળિયુ બનાવતા આધેડ પર હુમલો કરવામાં આવતા ફરિયાદ નોંધવા માં આવી છે.

ઉના તાલુકાના નાંઠેજ ગામે ઢોર માટે કાચુ ઝૂંપડુ બનાવતાં આધેડ ને તે જ ગામના શખ્સ લોખંડ ના પાઈપ વડે હુમલો કરતાં બે ને ઈજાઓ પહોંચી હતી.

ઉના તાલુકા ના નાઠેજ ગામે આપી ઢીકાપાટુનો મારમારી ઉના રહેતા કાનાભાઈ વાલાભાઈ સોસા લોખંડ ના પાઈપ વડે હુમલો કર્યો (ઉ.વ.૫૧) તેમના મકાન પાસે ખુલ્લી જગ્યામાં ઢોરને બાંધવા મનહરદાસ વચ્ચે પડતા તેની ઉપર

વચ્ચે પડનાર વ્યક્તિને પણ હુમલાખોરે ઉના તા.૨૫ પાઈપ ફટકારતાં પોલીસ માં ફરિયાદ માટે ઢાળીયુ બનાવતા હતા ત્યારે તે જ ગામના મનુ રાણાભાઈ એ આવી અહીયા ચણતર કામ કેમ કરો છો તેમ કહી ઉશ્કેરાઈ ગાળો બોલી હતી. તે જ ગામના દેવીદાસ પણ લોખંડનો પાઈપ મારી શરીરના માગે ઈજા કરી દેવીદાસ ને ગામ છોડી ચાલ્યા જવાની અને બન્ને ને મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ ઉના પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. બન્નેને સારવાર માટે દવાખાને
ખસેડેલ છે.

संबंधित पोस्ट

સાયબર ફ્રોડ નો ભોગ બનો તો તુરંત 1930 માં ફોન કરો

Admin

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો કેસ લડવા સ્પેશ્યલ સરકારી વકીલની નિમણુક કરાઈ

Admin

ફેસબુકમાં યુવતીની મિત્રતા સ્વીકારતા વેપારીને રૂા. ૪૭ હજારમાં પડી

Karnavati 24 News

જામનગર શહેર માં વધુ એક રિસવત ખોર ને પકડતી પોલીસ

Karnavati 24 News

 એમ.એસ.યુનિ.ના ગેટ બહાર રોમિયોગીરી કરતા બે શખ્સો ઝડપાયા

Karnavati 24 News

મોરબીમાં વૃદ્ધ ઘરે એકલા હોવાનો લાભ લઈને પાડોશી ચોરીના ઈરાદે ઘુસી ગયો અને હત્યાને અંજામ આપ્યો

Karnavati 24 News