ગુજરાત કાેગ્રેસમાં અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષના નેતા તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા દિનેશ શર્માઅે ગઈ કાલે જ કાેંગ્રેમાંથી રાજીનામું અાપ્યું છે. તેમની સાથે અમદાવાદના 5થી 7 કાેર્પાેરેટર રાજીનામું અાપી શકે તેવી શક્યતા છે. ત્યારે તેઅાે વિધીવત રીકે ભાજપમાં જાેડાશે. જેમને સીઅાર પાટીલ સાથે ફાેટાે શેર કરી ભાજપમાં જાેડાવવા અંગે અેલાન કરી દીધું છે જેઅાે 27 તારીખથી ભાજપમાં જાેડાશે અને કેસરીયાે કરશે.કાેંગ્રેસની પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરીથી ઘણા કાેંગ્રેસી નેતાઅાેમાં નારાજગી જાેવા મળી રહી છે ત્યારે તેમાના દિનેશ શર્મા પણ છે જેમને અાકરા પ્રહારાે ગઈ કાલે કાેંગ્રેસ અને રાહુલ ગાંધી પર તેમજ પ્રભારી પર કર્યા હતા અને કંટાળેલા નેતાઅાે માેટા હાેદ્દેદારાેથી નારાજ છે તે પ્રકારની વાતાે સામે અાવી છે.દિનેશ શર્મા અે વાતથી નારાજ છે કે, મારા જેવા નેતાને મળવા માટે પ્રભારી તૈયાર નથી તેઅાે અહીં શું કામ કરવા અાવ્યા છે. કાેંગ્રેસમાં અેજન્સી ચાલી રહી છે તેમ કહી તેમને અાકરા પ્રહારાે રાજીનામું અાપ્યા બાદ કર્યા હતા.જેથી કેન્દ્ર અને સ્થાનિક નેતાઅાે વચ્ચે તાલમેલનાે અભાવ જાેવા મળ્યાે છે. જેમાં અહેઝાદ ખાન પઠાણને વિરાેધ પક્ષના નેતા બનાવવામાં અાવ્યા ત્યારે બે જૂથાે પડી ગયા હતા. અાખરે સહેજાદખાનની નિમણુક થઈ છે પરંતુ હજૂ પણ કાેંગ્રેસના નેતાઅાે નારાજ છે અને જૂજ કાેર્પાેરેટરાેમાં પણ કાેંગ્રેસમાંથી બે પક્ષ બની ગયા છે. પાેતાનું સન્માન જળવાતું નથી તે પ્રકારે તેમને રાજીનામામાં ઉલ્લેખ કર્યાે હતાે.
