Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

મુકેશ અંબાણીએ સારી રીતે પચાવી હતી પિતા ધીરૂભાઈની આ 5 શીખને, જે તમારે પણ જાણવી જરૂરી છે..

સફળ બિઝનેસમેનમાં જો કોઈનું નામ ટોચની યાદી પર આવતું હોય તો તે છે મુકેશ અંબાણી. સૌ કોઈ વિચારતુ હશે કે મુકેશ અંબાણી કેવી રીતે એક સફળ બિઝનેસ મેન બન્યા હશે. આપણે સૌ જાણીએ છીએ કે મુકેશ અંબાણી એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓ એક સફળ બિઝનેસ કેવી રીતે બન્યા તે આજે અમે આપને જણાવીશુંમુકેશ અંબાણી પોતાના પિતા પાસેથી 5 એવી શીખ લીધી હતી કે જેને સફળ બિઝનેસમેન બનવામાં તેને કામ લાગી હતી…આવો જાણીએ આ 5 શીખ વિશે….મુકેશ અંબાણીના જણાવ્યા અનુસાર પોતાના પિતા પાસેથી શીખેલી વાતો તેમને સૌથી સફળ બિઝનેસમેન બનવામાં ખૂબ ઉપયોગી બની છે. શું છે આ 5 શીખ….નિષ્ફળતાથી ડરો નહીં તેમાંથી શીખો..દરેક વ્યક્તિને સફળતા અને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. તેથી નિષ્ફળતાથી ક્યારેય ડરવુ નહીં અને તેનો સામનો કરવો. તો જ તમને સફળતા મળશે.ટીમ પસંદગીએક સારી ટીમ વગર તમે કશું નથી કરી શકતા. જેથી તમારી ટીમમાં સારા લોકોની પસંદગી કરો. જે બાદ મહેનત કરો. સારી ટીમ તમારો જુસ્સો વધારી દે છે અને મહેનતને સફળ બનાવે છે.શું કરવુંકોઇ પણ કામ શરૂ કરતા પહેલા તમારું લક્ષ્ય નક્કી કરો. તો જ તમે ત્યાં સુધી પહોંચી શકો છો. કોઇ લક્ષ્ય વગર સફળતા મેળવી શકાતી નથી.પોઝિટિવ અપ્રોચતમે ભણો કે કામ કરો, હંમેશા પોઝિટિવ રહેવું જરૂરી છે. જેથી તમે ગમે તે સફળતાને તમારા નામે કરી શકો છો. તમારી પાસે અનેક નેગેટિવ લોકો હશે પરંતુ તમારે તો પોઝિટિવિટી ફેલાવવાની છે અને પોઝિટિવ રહીને ચાલવું.બિઝનેસમાં રીલેશનશીપ નહિ પાર્ટનરશીપ ચાલે છેએક વખત મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ધીરુભાઇ તેમની સાથે પોતાના પુત્ર તરીકે નહિ પરંતુ પાર્ટનરની જેમ રહેતા હતા. બિઝનેસમાં રીલેશનશીપ નહિ પરંતુ પાર્ટનરશીપ ચાલે છે. મુકેશ અંબાણીના જણાવ્યા અનુસાર, તેઓ પોતાના સંતાનોને પણ બિઝનેસમાં પાર્ટનર ગણે છે.

संबंधित पोस्ट

જીરું-વરિયાળીનું પાણી પીધા પછી વજન બરફના ઘન તરીકે પીગળી જશે, જાણો કેવી રીતે?

Karnavati 24 News

વાસ્તુશાસ્ત્ર: જો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છતા હોય તો સવારમાં ઉઠીને કરો આ કામ, નંબર 3 ખુબ જ જરૂરી…

Karnavati 24 News

त्वचा के कालेपन को दूर करने के लिए रोजाना सोने पहले यह चीज लगाएं

Admin

अगर आप भी चेहरे के दाग धब्बों को दूर करना चाहते हैं तो इस खास तेल का करें प्रयोग

Admin

અપનાવો આ વાસ્તુ ટિપ્સ, ‘વેલેન્ટાઇન વીક’માં પતિ-પત્ની વચ્ચે નહિં થાય કોઇ ઝઘડો

Karnavati 24 News

खाने में हर कोई छाछ पीना पसंद करता है, इसके है अद्भुत लाभ

Karnavati 24 News