Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જૂનાગઢના માખિયાળામાં ટ્રસ્ટની ઓફિસના તાળા તોડીને સાહિત્યની ચોરી કરનાર 12 ઈસમો સામે પોલીસ ફરિયાદ

જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામ માં કાનાબાપા ગજેરા ટ્રસ્ટ આવેલું છે ગત તારીખ 21 1 2021 ના જયેશ હરિભાઈ ગજેરા જીગ્નેશ કાંતિભાઈ ગજેરા હરિ જીવાભાઈ ગજેરા વિજય ચંદુભાઈ ગજેરા અનિલ દામજીભાઈ ગજેરા કાળાભાઈ બાબુભાઈ ખાંટ કમલેશભાઈ ધરમશીભાઈ ગજેરા શૈલેષ બાવનજીભાઇ બુહા શારદાબેન કાંતિભાઈ ગજેરા હિતેશ દેવજીભાઈ ગજેરા જલ્પાબેન ચંદુભાઈ ગજેરા અને મોહન ભાઈ મનજીભાઈ સોદરવાએ કાનજીબાપા ટ્રસ્ટની ઓફિસના તાળા તોડી તેમાંથી પ્લોટ ના દસ્તાવેજ ઠરાવ બુક સિક્કા વાઉચરની ફાઈલ સહિત કુલ 4600 ની કિંમત ના સાહિત્ય ની ચોરી કરી ગયા હતા.આ અંગે સમાધાન માટે પ્રયાસ થયા હતા પરંતુ સમાધાન ન થતા ટ્રસ્ટના પ્રમુખ અને ભીખાભાઈ વૃજલાલભાઈ ગજેરાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તમામ ઇસમો સામે ફરિયાદ નોંધી સમગ્ર ગુનાની તપાસ હાથ ધરી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મુદ્દો અંદરો અંદર ની લડાઈ અને જ્ઞાતિના વહીવટ અંગે વિવાદ ચાલતો હોય જેને લઇ ને ફરિયાદ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ફરિયાદી ભીખાભાઈ ગજેરા જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે હવે આ બનાવ અંગે કેવો વળાંક આવે છે તે જોવું

संबंधित पोस्ट

 પુત્રીને પુરી રાખવા માટે માતા-પિતાએ ખાટલા પર જ બનાવી દીધી જેલ

Karnavati 24 News

જામનગરની જી.જી. હોસ્પિટલમાં કોરોનાનું બિહામણું સ્વરૂપ: આજે બે બાળકો અને એક યુવતી સહિત પાંચના મોતથી ભયનો માહોલ

Karnavati 24 News

કાલાવડના માછરડામાં બનેવીના હાથે સાળાની હત્યા.. પત્નિ અને સસરાની હાલત ગંભીર

Karnavati 24 News

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ના ફોરેસ્ટ ગાર્ડને રાઉન્ડ ફોરેસ્ટરે લાફા માર્યા

Admin

લગ્નના ૧૧ વર્ષ પછી સાસરા પક્ષનાં ત્રાસથી કાંટાળી લીધા છુટાછેડા: પતિને ભરણ પોષણના ૫૫૦૦ ચૂકવવા કોર્ટનો આદેશ

ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા સર્વેલન્સ ટીમ

Admin