Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

COVID-19 : ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ

આજ રોજ તા.૨૯/૦૧/૨૦૨૨ ના રોજ ઇસનપુર પોલીસ સ્ટેશન ના સહકાર થી મણિનગરના મિલ્લત નગર વિસ્તામાં માસ્ક વિતરણ કીટ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિરોધ પક્ષના નેતા શ્રી સેજાદખાન પઠાણ,ઇસનપુર પી.આઇ શ્રી ડી. ડી. ગોહેલ સાહેબ, ડી. સ્ટાફ પી.એ.સાઈ શ્રી ડી. જે. લકુમ્ સાહેબ ના સહયોગ થી મીલત નગર વિસ્તાર ના નાગરિકો ને ૨૫૦ વેક્સિન ના ડોઝ આપવામાં આવ્યા હતા નાગરિક નો વેક્સિન પ્રત્યે ઉત્સાહ વધારવા માટે તેલ ના પાઉચ અને સ્કૂલ બેગ આપવામાં આવી હતી જેમા હાજર રહેલા કાર્યકર્તા ઓમા ફારુક ભાઇ શેખ, મુસ્તાક ભાઇ પટેલ, લાલા ભાઇ અજમેરી, લાડો બેન સુર્યા નગર હાજર રહયા હતાં.
રિપોર્ટર:
સહિદ કુરેશી
મેહરુંન નિશા

संबंधित पोस्ट

दिल्ली: खूंखार कुत्तों ने नोंचकर 2 मासूम भाइयों के टुकड़े कर ले ली जान, MCD की कार्रवाई पर उठे सवाल!

 વાઘોડિયા રોડ પર તુટેલા ઢાંકણામાંથી ગાય વરસાદી કાંસમાં ખાબકી, ફાયર જવાનોએ રેસ્ક્યૂ કરી

Karnavati 24 News

પોરબંદરમાં નવા ઉદ્યોગોનો સૂર્યોદય ક્યારે થશે ? : પોરબંદરના જી.આઇ.ડી.સી.માં ધમધમતા ઉદ્યોગો મરણ પથારીએ

Admin

ભરૂચ:ઉનાળાની શરૂઆત સાથે જ જળ ઓછાં થતા કાંઠા છોડતી નર્મદા નદી,અનેક સ્થળે નદી સુકાઈ

Karnavati 24 News

જૂનાગઢના વણઝારી ચોક વિસ્તાર નો બનાવ, પત્નીએ આપઘાત કરતા સમશાન યાત્રા વખતે પતિએ પણ ઝેર પી લીધું

Karnavati 24 News

અમદાવાદમાં પ્રમુખસ્વામીની 100મી જન્મજયંતિની પર 600 એકરમાં પ્રમુખસ્વામી નગર બનાવાયું, આ છે તૈયારીઓ

Admin