Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત એરફોર્સ એનસીસી દ્વારા શહીદ દેવાભાઈ ને શ્રદ્ધાંજલિ આપી હતી શહીદો માટે શત શત વંદન કાર્યક્રમ યોજ્યો હતો

ગુજરાત એર સ્ક્રોડન એન. સી. સી. ભાવનગર દ્વારા ૭૩માં પ્રજાસતાક પર્વની પ્રસંગે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી ભાવનગર જીલ્લા નાં મહુવા તાલુકાના કરમદીયા ગામે ૫૬, રાષ્ટ્રીય રાઈફલ્સમાં ફરજ બજાવતા સિગ્નલમેન શહીદ દેવાભાઈ પરમારનાં વતન પર જઈને પુષ્પ ગુચ્છ અને સ્મૃતિભેટ આપી સલામી સાથે શત-શત વંદન કાર્યક્રમ યોજાયો.જેમાં શહીદ પરિવારની ૩,ગુજરાત એર સ્ક્રોડન એન. સી. સી. ભાવનગર કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ત્યાગરાજન સાહેબ, (એ.એન.ઓ) ફ્લાઈંગ ઓફિસર ડૉ. વિરમદેવસિંહ બી. ગોહિલ, પી. આઈ. સ્ટાફ અને એન.સી.સી કેડેટ્‌સ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં ૨૦૧૭ માં શહીદ થયેલા પરિવારને ડીફેન્સ વિભાગના ઓફિસરો દ્વારા રૂબરૂ મળીને સહાનુભૂતિ, લાગણીનો ભાવ પુરો પાડી સાથે તેમની કોઇપણ મુંજવણ, કે સમસ્યા સંદર્ભે માહિતી પ્રાપ્ત કરી તત્કાલ નિકાલ કરવા અંગેનો હતો.

संबंधित पोस्ट

3KG ચોખા ખાઓ-4KG લોટનો રોટલો બિહારનો રફીક: એક પત્ની ભોજન બનાવી શકતી ન હતી, તેથી બીજા લગ્ન કર્યા; 200 કિલો વજન

Karnavati 24 News

પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પૂરીએ કહ્યું, પેટ્રોલ-ડીઝલ પર રાહત નહીં મળે

Karnavati 24 News

88 વર્ષ પહેલા ખુલ્યા હતા તાજમહેલના 22 રૂમઃ ફરી ખુલશે તો બહાર આવશે નવા રહસ્યો

भारत के साथ मजबूती से खड़ा हुआ ऑस्ट्रेलिया, LAC पर यथास्थिति बदलने के एकतरफा प्रयास का किया विरोध

Admin

લતાજીને શ્રદ્ધાંજલિ આપવા ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો

Karnavati 24 News

નવી સંસદ ભવન પર અશોક સ્તંભના સિંહોની ડિઝાઈનમાં કોઈ ફરક નથી

Admin