Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

રાષ્ટ્રિય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરેલ ખેલાડીઓ, કલાકારો, સાહસિકો તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ નાગરિકોને પ્રજાસત્તાક દિને સન્માનિત કરાશે

૨૬ મી જાન્યુઆરી-૨૦૨૨ પ્રજાસ્તાક દિનની ઉજવણીના ભાગરૂપે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જામનગર શહેર-જિલ્લાના ખેલાડીઓ, કલાકારો, સાહસિકો તેમજ વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરેલ નાગરિકોનુ સન્માન કરવામાં આવનાર છે. જેમાં તા.૧૫/૦૮/૨૦૨૧ થી અત્યાર સુધી જામનગર શહેર તથા જિલ્લામાંથી રાજ્યકક્ષાએ ચેમ્પિયન બની રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેવા ગયેલ હોય અથવા વિજેતા બનેલ ખેલાડીઓ, કલાકારો, સાહસિકો તેમજ વિશેષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરેલ હોય તેઓએ પોતાના બાયોડેટા તથા પ્રમાણપત્રો સાથે તા.૧૧/૦૧/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમ્યાન જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં ૪૨, રાજપાર્ક પાસે, જામનગર ખાતે પહોંચતા કરવા તથા જરૂર જણાયે ફોન.નં. (૦૨૮૮)૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

संबंधित पोस्ट

હવામાનમાં પલટો, તડકાના કારણે તાપમાનમાં વધારો : તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો, સવારથી સૂર્યપ્રકાશને કારણે ગરમી અને ભેજનું પ્રમાણ વધ્યું

Karnavati 24 News

ઓલપાડમાં પત્ની પર શક કરતા પતિએ જ મોતને વ્હાલું કરી લીધુ !

Karnavati 24 News

વાઘની જોડી ના બદલામાં સક્કરબાગથી મુંબઈના ઝૂમાં મોકલાયુ સિંહ યુગલ

Admin

સરકારી નોકરી: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં 400 જગ્યાઓ માટે ભરતી, ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ છે

Karnavati 24 News

અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ૨૪ પોલીસ કર્મચારીઓ ની ( E.O.W ) આર્થિક ગુના નિવારણ શાખા માં બદલી કરાઈ.

Karnavati 24 News

પાકિસ્તાન: પેશાવરની મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન આત્મઘાતી હુમલો, 30 લોકોના મોત, 50થી વધારે ઘાયલ

Karnavati 24 News
Translate »