Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

 7-8 ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં યોજાશે હરાજી, 10 ટીમ રમતી જોવા મળશે

બીસીસીઆઇએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેગા હરાજીનું આયોજન સાત અને આઠ ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં કરશે. બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ આ જાણકારી આપી છે.

આ આઇપીએલની અંતિમ મેગા હરાજી હોઇ શકે છે કારણ કે મોટાભાગની મૂળ આઇપીએલ ટીમ હવે તેને બંધ કરવા માંગે છે. બોર્ડના એક અધિકારીએ કહ્યુ, કોરોના મહામારીને કારણે સ્થિતિ ખરાબ નહી થવાની દશામાં આઇપીએલની મેગા હરાજી ભારતમાં યોજાશે. બે દિવસીય હરાજી સાત અને આઠ ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં યોજાશે, જેની તૈયારી ચાલી રહી છે.

એવા સમાચાર હતા કે હરાજી યૂએઇમાં યોજાશે પરંતુ બીસીસીઆઇની આવી કોઇ યોજના નથી. કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટના કેસ વધવાની દશામાં વિદેશ યાત્રાને લઇને પ્રતિબંધ હોઇ શકે છે જેનાથી ભઆરતમાં તેને કરાવવુ આસાન હશે. આ વર્ષે આઇપીએલમાં 10 ટીમ હશે. લખનઉં અને અમદાવાદની નવી ટીમ જોડાઇ ગઇ છે. બન્ને ટીમ પાસે ડ્રાફ્ટમાંથી પસંદ કરવા માટેના ત્રણ ખેલાડીઓની જાહેરાત કરવાનો ક્રિસમસ સુધીનો સમય છે. બીસીસીઆઇ તેમણે વધારાનો સમય આપી શકે છે.

મોટાભાગની ટીમનું માનવુ છે કે દર ત્રણ વર્ષમાં હરાજી થવા પર ટીમ કોમ્બિનેશન બગડી જાય છે. દિલ્હી કેપિટલ્સના કો ઓનર પાર્થ જિંદલે કહ્યુ હતુ કે ટીમ બનાવવામાં એટલી મહેનત કર્યા બાદ ખેલાડીઓને ફારિંગ કરવા ઘણા કઠિન હોય છે.

संबंधित पोस्ट

ભારતે પ્રથમ ટી-20માં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું, સૂર્યા-રાહુલની અડધી સદી

ઓસ્ટ્રેલિયા સામે અંતિમ ટી-20 મેચ પહેલા બીમાર હતો સૂર્યકુમાર યાદવ, મેચ પછી કર્યો ખુલાસો

14મી વખત ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં નડાલઃ સેમિફાઇનલના બીજા સેટ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા એલેક્ઝાન્ડર ઝવેરેવ ક્રેચ પર આવ્યો અને પ્રેક્ષકોને અલવિદા કહ્યું

Karnavati 24 News

સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવઃ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

Karnavati 24 News

T20 સીરિઝ શરૂ થયા પહેલા જ ગ્લેન મેક્સવેલે જીતી લીધુ ઇન્ડિયન ફેન્સનું દિલ

Karnavati 24 News

વર્લ્ડ નંબર-1 જોકોવિચ ફ્રેન્ચ ઓપનમાંથી બહાર: 13 વખતના ચેમ્પિયન રાફેલ નડાલને હરાવ્યો, હવે સેમિફાઇનલમાં નડાલ ઝવેરેવ સામે ટકરાશે

Karnavati 24 News
Translate »