Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 જૂનાગઢમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા પિતા-પુત્રને લેવી પડી પોલીસની મદદ

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા યુવાન અને તેના પિતાએ અલગ અલગ વ્યાજખોરો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા બાદમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઇ ગયા હતા અને આખરે પોલીસની મદદ લેવી પડી હતી પોલીસે દસેય વ્યાજખોરોને બોલાવી પોતાની ભાષામાં સમજાવી દેતા ડાહ્યા ડમરા થઈ ગયા ને હવે કોઈ રૂપિયા લેવાના થતા નથી તેવું લખાણ પણ આપી ગયેલ હતા અરજદારો દ્વારા પોતાની પ્રશ્નનો નીકાલ થઈ જતા ફરિયાદ કરવાનું માંડી વાળ્યું છે

संबंधित पोस्ट

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો કેસ લડવા સ્પેશ્યલ સરકારી વકીલની નિમણુક કરાઈ

Admin

अदालत में, आफताब पूनावाला ने श्रद्धा वाकर की हत्या करना स्वीकार नहीं किया।

Admin

વેરાવળના આંબલીયાળા ગામના આધેડ પર ફાયરીંગ કરી નાશી જનાર આરોપી ઝડપાયો

ફિરોઝાબાદઃ કાકીએ ભત્રીજા સાથે દુષ્કર્મ કર્યુંઃ ભત્રીજાએ છરીના ઘા મારી હત્યા કરી નાખી

Karnavati 24 News

ગુજરાત વિધાનસભાથી 1 કિલોમીટરના એરિયામાં યુવકની ગોળી મારી હત્યા કરવાની ઘટના બની,ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર પર કાનૂની વ્યવસ્થા મામલે સવાલો ઉભા થયા

 પતિએ બેરહેમી પુર્વક માર મારતા પત્ની બેભાન થઇ ઢળી પડી, પિતા નાસી છુટતા પુત્રીની મદદે આવી “અભયમ”

Karnavati 24 News
Translate »