Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

દેહગામ તાલુકા ખાતે ડીપોઝીટર એજ્યુકેશન અવેરનેસ ફંડ અંતર્ગત સ્વસહાય  જૂથોને નાણાકીય સાક્ષરતાની તાલીમ યોજાઈ



(જી.એન.એસ) તા.૪                 

ગાંધીનગર,

તા.૦૩/૧/૨૦૨૫ના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી   ગાંધીનગરમાં ચાલતી દીનદયાળ અંત્યોદય યોજના-નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે નાંદોલ સેવા સહકારી મંડળી હોલ દેહગામ તાલુકા ખાતે DEAF(ડીપોઝીટર એજ્યુકેશન અવેરનેસ ફંડ) અંતર્ગત સ્વસહાય  જૂથોને નાણાકીય સાક્ષરતાની તાલીમ આપવામાં આવી.જેમાં ગાંધીનગર જિલ્લાના લીડબેંક મેનેજરશ્રી SBI, FLC કાઉન્સેલરશ્રી SBI લીડ બેંક,આરસેટી ડીરેક્ટરશ્રી BOB,બ્રાંચ મેનેજરશ્રી BGGB દેહગામ,એપીએમશ્રી-ડી(એમ એફ NRLM) તેમજ TLMશ્રી દેહગામ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ માં સ્વસહાય જૂથોના ૫૦ બહેનો ને RBI ના નિયત કરેલ તમામ મોડયુલની તાલીમ આપવામાં આવી હતી.

संबंधित पोस्ट

સુરતમાં ગાડી ચાલકની બેદરકારીના કારણે 4 વર્ષની નાની બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો

Gujarat Desk

જુનાગઢ માં વડાપ્રધાના કાર્યક્રમમાં રોશની માટે મનપાએ 15 લાખ ખર્ચા

Admin

આ વર્ષે બટાકાની ખેતી જમીનમાં નહીં હવામાં કરો! આ ટેક્નોલોજીથી ઉત્પાદનમાં 12%નો વધારો થશે

Admin

મોરબી એસઓજીએ 8 ઈસમો પાસેથી 9 હથિયાર કબજે કર્યા; શંકાસ્પદ લાયસન્સ વાળા હથિયારો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

Gujarat Desk

દસાડાના વણોદ ગામે યુવક પર ચાર શખ્સનો લાકડી વડે હુમલો, શખ્સે દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

Gujarat Desk

ગુજરાત સરકાર દ્વારા તા.૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫ થી નવીન ૫ વોલ્વો બસો પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ કરવામાં આવશે

Gujarat Desk
Translate »