Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

સંગઠન પર્વ અંતર્ગત પ્રદેશ કાર્યશાળાનું આયોજન

આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatilની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય મહામંત્રી શ્રી રાધામોહનજી અગ્રવાલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં સંગઠન પર્વ અંતર્ગત પ્રદેશ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યશાળામાં સંગઠનાત્મક વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું.

 

આ કાર્યક્રમમાં પ્રદેશ ચૂંટણી અધિકારીશ્રી, સહ ચૂંટણી અઘિકારીશ્રીઓ, પ્રદેશ પદાધિકારીશ્રીઓ સંગઠનના આગેવાનો, હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સભ્યો ઉપસ્થિત રહ્યા.

संबंधित पोस्ट

बिहार: बिहार में वंदे भारत ट्रेन पर पथराव! खिड़की का शीशा टूटा, सहमे यात्री, तीसरी बार हुआ पथराव!

Admin

उत्तर प्रदेश के लखनऊ में जज और उनकी पत्नी पर हमला।

Admin

‘कुंडली भाग्य’ में आएगा 20 साल का लीप: सना सैयद इस शो में निभाएंगी खास रोल

Karnavati 24 News

बाइक इंजन में न डाले कोई भी ऑयल, जाने किस इंजन के लिए कौन सा ऑयल है बेस्ट

Karnavati 24 News

 પાટણ જૈન મંડળ મુંબઈ સંચાલિત બી.ડી.સાવૅજનિક વિધાલય ખાતે સ્પંદન 2021 કાયૅક્રમ યોજાયો…

Karnavati 24 News

वजन घटाने के लिए बेहद कारगर है इस पत्ते का रस, पाचन शक्ति भी होगी मजबूत

Karnavati 24 News
Translate »