Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’

ઘણા આનંદ અને ગૌરવની વાત છે કે આજે વીર બાળ દિવસના અવસરે, આપણા અમદાવાદના દીકરા ઓમ વ્યાસને આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્‌હસ્તે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત થયો છે.

થોડા સમય પહેલા જ મને ઓમને મળવાનો અવસર મળ્યો હતો. દિવ્યાંગતાને મ્હાત આપીને ઓમ એ સંસ્કૃતના હજારો શ્લોક કંઠસ્થ કર્યા છે. ઓમનું જીવન અનેક દિવ્યાંગ બાળકો અને તેમના પરિવારજનોને આશા અને હિંમતનો સ્રોત છે. ઓમ ની સિદ્ધિ આપણને સૌને સંસ્કૃતિની રક્ષા માટે તેમજ રાષ્ટ્રહિત માટે યોગદાન આપવા પણ પ્રેરિત કરે છે.

ઓમ અને તેના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે સન્માનિત થયેલ અન્ય દરેક બાળકોને પણ હૃદયથી અભિનંદન અને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના.

संबंधित पोस्ट

समस्तीपुर में ‘अग्निपथ’ का विरोध : जम्मूतवी-गुवाहाटी व बिहार संपर्क क्रांति एक्सप्रेस उड़ाई गई, 10 बोगियां स्वाहा

Karnavati 24 News

શપથ સ્વચ્છતા ના

Karnavati 24 News

ડીસાના મોદી સમાજ દ્વારા આયોજીત માતાશેરી થી બહુચરાજી પગપાળા યાત્રા સંઘ પ્રયાણ કર્યુ

Karnavati 24 News

दिल्ली चुनाव प्रचार- AAP

Karnavati 24 News

लाजपत नगर में चोरों ने एक बड़ी चोरी को दिया अंजाम, 12 ताले तोड़े, 11 मुकुट किये छोरी

Karnavati 24 News

प्राचार्य के 2200 पदों के निकली बंपर वैकेंसी जानिए आवेदन से सैलेरी तक जानकारी

Karnavati 24 News
Translate »