Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

“કાંકરિયા કાર્નિવલ2024” કાર્યક્રમો મોકુફ

માન. મેયરશ્રી, માન. ડેપ્યુટી મેયરશ્રી, માન. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, માન. પક્ષના નેતાશ્રી તથા માન. દંડકશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, ભારતના માન. પૂર્વ વડાપ્રધાનશ્રી ડૉ.મનમોહનસિંહના દુઃખદ અવસાન નિમિત્તે “કાંકરિયા કાર્નિવલ2024″ના આજ તારીખ 27 ડિસેમ્બર 2024 થી તારીખ 31 ડિસેમ્બર 2024 સુધીના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવેલ છે. કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્યે પ્રવેશ ચાલુ રહેશે.જે જાણમાં લેવા વિનંતી છે.

संबंधित पोस्ट

વડોદરા: રીઢો ઘરફોડ ચોર પાસા હેઠળ રાજકોટ જેલ ખસેડાયો છે.

Moto Tab G62 भारत में हुआ लॉन्च, जानिए जानकारी सम्पूर्ण एक बार में।

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા “પ્રાર્થના સભા”નો કાર્યક્રમ રાખેલ છે

Karnavati 24 News

શપથ સ્વચ્છતા ના

Karnavati 24 News

10वीं की परीक्षा में फेल होने के बाद उत्तर प्रदेश के नाबालिग की आत्महत्या से मौत: पुलिस |

Karnavati 24 News

Kohira Launches it’s Lab-Grown Diamond Jewellery Showroom in Rajkot

Karnavati 24 News
Translate »