Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પાટણ માં રાજપૂત સમાજના આગેવાને અનાથ આશ્રમના બાળકો વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી

પાટણ માં રાજપૂત સમાજના આગેવાને અનાથ આશ્રમના બાળકો વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી ” પશ્ચાત સાંસ્કૃતિનું આંધળું અનુકરણ કરતા લોકો માટે એક ઉદાહરણ રૂપ ઉજવણી ” રાજપૂત સમાજના અગ્રણી અને પદ્મ નાથ વિસ્તારની ૧૭ સોસાયટી ઓના સંગઠનના પ્રમુખ અને રોટરી કલબ ઓફ પાટણ સિટીમાં મેમ્બર મદારસિંહ ગોહિલનો જન્મ દિવસ હતો સૌ પ્રથમ સવારે સિદ્ધરાજ જયસિંહ દેવ સોલંકી સ્થાપિત અને પાટણ નગરના નગર દેવી શ્રી મહાકાળી મા ના દર્શન કરી દિવસની શુભ શરૂઆત કરી ત્યારબાદ રોટરી કલબ ઓફ પાટણ સીટી ના આયોજન તળે હિન્દુ અનાથ આશ્રમ ખાતે ના બાળકો વચ્ચે જન્મદિવસ ની ઉજવણી કલબના પ્રમુખ મુકેશ દેસાઈ . સિનિયર મેમ્બર ડૉ . કિરીટ પટેલ . ડો . જે . જે . ઠક્કર . ડૉ . નિશાંત ગુપ્તા ની હાજરીમાં બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી કરી બાળકો ને કચરિયું અને વેફર આપવામાં આવી . હાજર તમામ લોકો એ શુભેચ્છા પાઠવી . આ કાર્યક્રમ માં મંત્રી મંથનભાઈ અને રાજપૂત સમાજ ના મંત્રી રતન સિહ સોલંકી ભેમુજી વાઘેલા પ્રોફેસર જયભા , ધ્રુવ દશરથભાઈ દરજી, પી.આર.ઠક્કર વેદ ટાઉનશિપ ના પ્રમુખ અનિલભાઈ રાવલ . હરસિલ સોમપુરા , હર્ષ પટેલ અને સંસ્થાના અને મદારસિંહ ગોહિલ પરિવારજનો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી

संबंधित पोस्ट

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Admin

રાજધાની એક્સપ્રેસ દિલ્હી સિવાય તમારા શહેરમાંથી કેમ ઉપડતી નથી, આ છે કારણ

Karnavati 24 News

જામનગરજિલ્લાના પોલીસ તંત્ર દ્વારા રાત્રી કર્ફ્યુ ની અમલવારી દરમિયાન ત્રણ બાઇક ચાલક અને રિક્ષાચાલક નશો કરેલી હાલતમાં પકડાયા

Karnavati 24 News

જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ અલંગ-સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ વિશ્વ લેવલે મોટું નામ છે પરંતુ મજુરોના . વિકાસ માટે મજૂરોને પ્રાથમિક સુવિધા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી

Karnavati 24 News

આ મંદિરમાં ચિઠ્ઠી લખવાથી મનોકામના થઇ જાય છે પૂરી, દેશવિદેશથી આવે છે લોકો દર્શન કરવા

Karnavati 24 News

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મળી આરોગ્ય વિભાગની ગવર્નીંગ બોડીની બેઠક

Karnavati 24 News