Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

શોમનાથ બાયપાસ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 વ્યકિતનાં મોત

શોમનાથ બાયપાસ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 વ્યકિતનાં મોત

અમરેલીના વડલી ગામનો પરિવાર ઈકો કાર મારફત દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન સોમનાથ બાયપાસ તાલાલા ચોકડીના બ્રિજ પર ટ્રક સાથે અકસ્માત સર્જાતા ડ્રાઈવર સહિત 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ અંગેની પ્રભાસ પાટણ પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હરેશભાઈ બાલુભાઈ સાંખટ રહે.વડલી, તા.જાફરાબાદ, જી.અમરેલી ગત તા.2 ના રોજ તેમના પીતા બાલુભાઇ, માતા લુંણીબેન, બહેન જયાબેન, ભાઇ મુકેશભાઇ, ભાણકી પ્રીયંકા, સસરા મનુભાઇ, સાસુ કંચનબેન, પત્ની સોનલબેન, દાદી જોમુંબેન તથા ડ્રાઈવર રાજેશભાઈ શામજીભાઇ ગલથરીયા સહિતના કાર લઈ વડલી ગામેથી બુધવારે રાતના એક વાગ્યાની આસપાસ દ્વારકા દર્શન અર્થે જવા માટે નિકળેલ હતા અને દર્શન કરી સાંજના છએક વાગ્યે ઘરે આવવા માટે નિકળેલ તે દરમિયાન રાતના એકાદ વાગ્યે સોમનાથ બાયપાસ તાલાલાચોકડી બ્રીજ ઉપર પહોંચતા કાર ટ્રકની પાછળના ભાગે અથડાતાં તમામને નાની મોટી ઈજાઓ પહોંચતા વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફત ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પહોંચતા બાલુભાઈ સાંખટ અને ડ્રાઈવર રાજેશભાઈ ગલથરીયાને ડોકટરે મૃતક જાહેર કર્યા હતા.અને ટ્રક ચાલક વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી.

संबंधित पोस्ट

કણી ગામે સિમેન્ટનો થાંભલો હટાવવા મુદ્દે ધિંગાણું, બંનેપક્ષે 22 સામે પોલીસ ફરિયાદ

Karnavati 24 News

જુનાગઢના મહા નગરપાલિકાના રસ્તા ગેરંટી પિરિયડ પહેલા તૂટી રહ્યા છે

Admin

તળાજા તાલુકાના શોભાવડ ગામ તરફ જતા રસ્તા ઉપર વીજ કરંટ લાગવાના કારણે એક આધેડનું મોત

Karnavati 24 News

હાલ કોચિંગ કંપનીનો IPO આવી રહ્યો છે જેમાં આ IPO માં કમાણીની તક મળશે

Karnavati 24 News

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

સુતત માં બોગસ કબ્જા રસીદ તૈયાર કરી જમીન વહેંચી મારનાર ની કતારગામ પોલીસે ધરપકડ કરી

Karnavati 24 News