Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

8મી ડિસેમ્બર પછી પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ બનશે. – પ્રદિપસિંહ વાઘેલા

પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ ગાંધીનગરમાં જંગી જાહેરસભામાં ભારત માતા ના જયઘોષ સાથે સંબોધતા જણાવ્યું કે, ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી અને આ ચૂંટણી પછી 8મી ડિસેમ્બર પછી પણ ગુજરાતના મુખ્યમંત્રી બનશે ભુપેન્દ્રભાઇ પટેલ. જાહેરસભામાં ઉપસ્થિત કાર્યકરોને જમ્મુ કાશ્મિરની કલમ 370 ને દુર કરી, ગુજરાતમાં અને દેશમાં વિકાસની રાજનીતી પ્રસ્થાપિત કરી, સર્જીકલ અને એરસ્ટ્રાઇક કરી દેશની સુરક્ષા વઘારી, વિશ્વમાં ભારતના નાગરિકોનુ સ્વાભિમાન વધાર્યુ છે આ દરેક કામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કર્યા છે તે અંગે માહિતી આપી.આ વખતે ચૂંટણીમાં ભાજપના દરેક ઉમેદવાર અને ગાંઘીનગર દક્ષિણમાં જંગી મતોથી અલ્પેશભાઇ ઠાકોરનો વિજય થાય તેમાટે પ્રયત્ન કરવાનો છે.

 પ્રદિપસિંહ વાઘેલાજીએ વધુમાં જણાવ્યું કે, અલ્પેશ ઠાકોરે રાઘનપુરની જનતાના સુખદુખમાં સહભાગી થઇને કામ કર્યુ છે. અલ્પેશભાઇ ઠાકોર રાઘનપુરથી ચૂંટણી હાર્યા પછી જનતાની વચ્ચે રહી ભાજપના કાર્ચકરો વચ્ચે રહી જનતાના સુખદુખમાં સહભાગી થઇ જનતાનો પ્રેમ મેળવવામાં સફળ થયા છે. પ્રદિપસિંહ વાઘેલાજીએ ગાંઘીનગર દક્ષિણ ના કાર્યકરોનો પ્રેમ મેળવવામાં તેઓ સફળ થશે તેનો વિશ્વાસ છે. આવનાર સમયમાં ધારાસભ્ય તરીકે પાર્ટી જે જવાબદારી આપશે તે માટે કામ કરશે તેવો વિશ્વાસ છે. આ ચૂંટણીમાં અલ્પેશભાઇ ઠાકોરની જીતની જવાબદારી આપણા કાર્યકરો લે જેથી અલ્પેશ ઠાકોર આપણા બીજા ઉમેદવારને પણ સમય આપે તે માટે કાર્યકરો પાસે વિનંતી કરી.

संबंधित पोस्ट

હીરા બાની તબિયત પર રાહુલ ગાંધીનું ટ્વીટ- માતાનો પ્રેમ અમૂલ્ય, મુશ્કેલ સમયમાં પીએમ મોદી સાથે મારું સમર્થન

Admin

કર્ણાટક ચૂંટણી માટે ભાજપની યોજના: યોગ દિવસ પર PM મોદી બેંગલુરુમાં હશે, 10 મહિના અગાઉથી પ્રચારની તૈયારીઓ

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના અગ્રણીઓએ જૂનાગઢના ધારાસભ્યના પૂછ્યા ખબર અંતર

Karnavati 24 News

Gold Rate on 30 July: सोने की कीमतों में बढ़त, चांदी में आई जबरदस्त गिरावट, जानिए भाव

Admin

ભારત બાયોગેસ એનર્જી લી. ના ગ્રીન એનર્જી અને ઓર્ગેનિક મિશનના કાર્યને બિરદાવતા મુખ્યમંત્રી

Karnavati 24 News

ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો અને સુરત ચાર કાર્યકરોને પાસા હેઠળ જેલમાં મોકલાતા કોંગ્રેસીઓમાં રોષ

Translate »