Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

બી.એસ.એફ.ના મથકો ખાતે 30 દિવસીય નિવાસી તાલીમનું આયોજન પાટણ જીલ્લાના ઈચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભરવું

બી.એસ.એફ.ના મથકો ખાતે 30 દિવસીય નિવાસી તાલીમનું આયોજન પાટણ જીલ્લા ના ઈચ્છુક ઉમેદવારો એ ફોર્મ ભરવું રાજ્યના યુવાનો બી.એસ.એફ/ભારતીય સેના/અર્ધ લશ્કરીદળો/પોલીસફોર્સ તથા સિક્યુરીટી ગાર્ડમાં જોડાઈ શકે અને પોતા ના કૌશલ્ય નો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણ ના કામમાં કરી શકે તે માટે બી.એસ.એફના 04 મથકો ખાતે 30 દિવસીય નિવાસી તાલીમ નું આયોજન કરવામાં આવ્યું છે. બી.એસ.એફના 04 મથકો ભૂજ,ગાંધીધામ,દાંતીવાડા તથા ગાંધીનગર ખાતે 30 દિવસ (240 કલાક)ની નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવશે. આ નિવાસી તાલીમ વર્ગ માં જોડાનાર તાલીમા ર્થીને રહેવા-જમવાની સગવડ નિઃશુલ્ક આપવામાં આવશે. પાટણ જિલ્લા ના એસ.એસ.સી પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા 17.12 થી 23 વર્ષની ઉંમરના ફક્ત પુરૂષ ઉમેદવારો કે જેઓ સંરક્ષણ ક્ષેત્રે ભરતી થવાની શારીરિક ક્ષમતા ધરાવતા હોય અને તાલીમ વર્ગમાં જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારોએ પાટણ જિલ્લા રોજગાર કચેરી, પાટણ ખાતેથી ઓફ લાઈન અરજીનો નમૂનો મેળવી દિન-10 માં અરજી કરવાની રહેશે બી.એસ.એફ.ના મથકો ખાતે 30 દિવસીય નિવાસી તાલીમ નું આયોજન સમગ્ર પાટણ જીલ્લા ના ઈચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભરવું

संबंधित पोस्ट

રૂપિયો કેમ આટલો ઘટી રહ્યો છે?: SBI ચેરમેને કારણ જણાવ્યું કહ્યું- અમારા કરતાં માત્ર બે દેશોની કરન્સી સારી

Admin

કર્મચારીઓ માટે મોટા સમાચાર / પેન્શન અને સેલરીમાં થશે બમ્પર વધારો, સરકારે લીધો મોટો નિર્ણય!

Admin

દેશની ચૂંટણીમાં રાજકારણીઓનો અભ્યાસ અને નિવૃત્તિ ઉમર અંગે ક્યારે ચર્ચા થશે ?

Karnavati 24 News

भारत के साथ मजबूती से खड़ा हुआ ऑस्ट्रेलिया, LAC पर यथास्थिति बदलने के एकतरफा प्रयास का किया विरोध

Admin

PM મોદીએ આપ્યો સ્વચ્છતાનો સંદેશઃ દિલ્હીમાં પ્રગતિ મેદાન અંડરપાસનું કર્યું ઉદ્ઘાટન, સુરંગમાં પ્લાસ્ટિકની બોટલ જોઈ પોતે જ હટાવી દીધી

Karnavati 24 News

જીતુ વાઘાણી પર વાંરવાર કટાક્ષ કરી આપ દિલ્હીમાં રહીને આડકતરી રીતે પ્રચાર કરી રહ્યું છે, જાણો કેમ

Karnavati 24 News