Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

બી.એસ.એફ.ના મથકો ખાતે 30 દિવસીય નિવાસી તાલીમનું આયોજન પાટણ જીલ્લાના ઈચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભરવું

બી.એસ.એફ.ના મથકો ખાતે 30 દિવસીય નિવાસી તાલીમનું આયોજન પાટણ જીલ્લા ના ઈચ્છુક ઉમેદવારો એ ફોર્મ ભરવું રાજ્યના યુવાનો બી.એસ.એફ/ભારતીય સેના/અર્ધ લશ્કરીદળો/પોલીસફોર્સ તથા સિક્યુરીટી ગાર્ડમાં જોડાઈ શકે અને પોતા ના કૌશલ્ય નો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણ ના કામમાં કરી શકે તે માટે બી.એસ.એફના 04 મથકો ખાતે 30 દિવસીય નિવાસી તાલીમ નું આયોજન કરવામાં આવ્યું છે. બી.એસ.એફના 04 મથકો ભૂજ,ગાંધીધામ,દાંતીવાડા તથા ગાંધીનગર ખાતે 30 દિવસ (240 કલાક)ની નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવશે. આ નિવાસી તાલીમ વર્ગ માં જોડાનાર તાલીમા ર્થીને રહેવા-જમવાની સગવડ નિઃશુલ્ક આપવામાં આવશે. પાટણ જિલ્લા ના એસ.એસ.સી પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા 17.12 થી 23 વર્ષની ઉંમરના ફક્ત પુરૂષ ઉમેદવારો કે જેઓ સંરક્ષણ ક્ષેત્રે ભરતી થવાની શારીરિક ક્ષમતા ધરાવતા હોય અને તાલીમ વર્ગમાં જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારોએ પાટણ જિલ્લા રોજગાર કચેરી, પાટણ ખાતેથી ઓફ લાઈન અરજીનો નમૂનો મેળવી દિન-10 માં અરજી કરવાની રહેશે બી.એસ.એફ.ના મથકો ખાતે 30 દિવસીય નિવાસી તાલીમ નું આયોજન સમગ્ર પાટણ જીલ્લા ના ઈચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભરવું

संबंधित पोस्ट

‘મેરી આવાઝ હી મેરી પહેચાન…’ લતા મંગેશકરનું નિધન, સોશિયલ મીડિયા પર આ 2 વીડિયો થઇ રહ્યા છે ખૂબ વાયરલ

Karnavati 24 News

લો બોલો! મંત્રીનું પ્લેન ક્રેશ, હ્રદયસ્પર્શી દ્રશ્યો કેમેરામાં કેદ

Karnavati 24 News

VSSC માં ભરતી 2022 માટે એપ્લિકેશન માટે ફોર્મ આવ્યું બહાર

Karnavati 24 News

કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા 13 થી 16 મે દરમિયાન યોજાશેઃ 4588 જગ્યાઓ માટે 18 લાખથી વધુ ઉમેદવારો, એક ક્લિકથી જાણો પરીક્ષા કેન્દ્રનું લોકેશન

Karnavati 24 News

AP Election Commissioner: आंध्र प्रदेश चुनाव आयुक्त के रूप में डॉ एन रमेश कुमार को सौंपी गई जिम्मेदारी

Admin

Madhya Pradesh Coronavirus: बिना मास्क घर से निकले पर होगी कार्रवाई, मंत्री और विधायकों को भी नहीं मिलेगी छूट

Admin
Translate »