Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્યરાજકારણ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના અગ્રણીઓએ જૂનાગઢના ધારાસભ્યના પૂછ્યા ખબર અંતર

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી ની છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયતના કારણે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા સહિતના અગ્રણીઓએ આજે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી ના ઘરે જઈ અને તેના ખબર અંતર પૂછ્યા હતા અને તાત્કાલિક ભીખાભાઈ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી

संबंधित पोस्ट

ગોરખનાથ મંદિરમાં યોગીએ 600થી વધુ ફરિયાદો સાંભળીઃ BSF જવાન બોલ્યા- મારો દીકરો મારી હત્યા કરીને સરકારી નોકરી મેળવવા માંગે છે

Karnavati 24 News

બે ચપટી હળદર ખાવાથી દૂર થશે ગળાની સમસ્યા, કરો આ ઉપાયો.

Karnavati 24 News

ગ્લોબલ વોર્મિંગનું ઊંઘ સાથેનું જોડાણ: મનુષ્ય વાર્ષિક 44 કલાકની ઊંઘ ગુમાવી રહ્યો છે, તેની અસર પુરુષો કરતાં સ્ત્રીઓ પર વધુ

Karnavati 24 News

ડાયાબિટીસના દર્દીઓ રાત્રે સુતા પહેલા કરો આ 5 કામ, સુગર લેવલ રહેશે કંટ્રોલમાં

Karnavati 24 News

લક્ષાંક સામે જિલ્લામાં 2 દી’માં 40109 બાળકો રસી લેતાં 50 ટકા રસીકરણ પૂર્ણ

Karnavati 24 News

3જીએ જિલ્લા ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ સી આર પાટીલ રહેશે હાજર કમલમનડિયાદમાં તબક્કાવાર બેઠકો સંપન્ન

Karnavati 24 News
Translate »