Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્યરાજકારણ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના અગ્રણીઓએ જૂનાગઢના ધારાસભ્યના પૂછ્યા ખબર અંતર

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી ની છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયતના કારણે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા સહિતના અગ્રણીઓએ આજે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી ના ઘરે જઈ અને તેના ખબર અંતર પૂછ્યા હતા અને તાત્કાલિક ભીખાભાઈ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી

संबंधित पोस्ट

‘ભાજપ-આરએસએસ નફરત ફેલાવે છે’, સીએમ ભૂપેશે કહ્યું : આનાથી દિલ જીતી શકાય નહીં, રામ પર રાજનીતિ કરી રહ્યા છે

રોડ શો LIVE – દિલ્હી અને પંજાબ એક થઈ ગયું અમારી તૈયારી છે હવે ગુજરાતની – ભગવંત માન પંજાબના સીએમ

Karnavati 24 News

સફળતા ની ગુરુ ચાવી આ જીવનમાં ખરેખર શું છે ?

Karnavati 24 News

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (National Congress party) ના 24 વર્ષ નિમિતે મુંબઈ ખાતે ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News

ભરૂચ જીલ્લાની વિવિધ શાળાઓની ૧૪૦૦ વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યા.

પાકિસ્તાની મીડિયાએ પણ આપી દીધી પીએમ શાહબાઝને સલાહ, ‘સમય છે, ભારત સાથે સંબંધો સુધારી લો’

Karnavati 24 News
Translate »