Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

કોંગ્રેસ નેતા અંબરીશ ડેરના હર્ષદ રીબડીયા પર આકરા પ્રહારો, આપી આ પ્રતિક્રીયા

આજે કોંગ્રેસના નેતા અને વિસાવદરના ધારાસભ્ય એવા હર્ષદ રીબડીયા કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. હર્ષદ રીબડીયાએ કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જ્યાં સુધી પક્ષમાં અને પાર્ટીમાં હોવ છો અને અનુશાસનમાં હોવ ત્યારે શિસ્તમાં ચાલો છો. એ જ લોકો પાર્ટી છોડ્યા પછી શા માટે બદનામ કરવાનો પાર્ટીને પ્રયત્ન કરે છે. તેમ કોંગ્રેસના ધારાસભ્ય અંબરીસ ડેરે કહ્યું હતું. 

તેમણે વધુમાં કહ્યું કે, આ હાસ્યાસ્પદ લાગે છે. સ્ટેટસ પ્રમાણે જેતે પાર્ટીમાં જે તે વ્યક્તિ આવીને જાય, ખોટી રીતે બદનામ ના કરે તેમ તેમણે કહ્યું હતું.  આજે હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાયા હતા અને તેમણે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. 

કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય હર્ષદ રીબડીયા સિવાય અન્ય ધારાસભ્ય અને દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ભાજપમાં એક પછી એક નેતાઓ ચૂંટણી પહેલા જોડાઈ રહ્યા છે. હાર્દિક પટેલ, દિનેશ શર્મા, જયરાજસિંહ સહીતના નેતાઓ ભાજપમાં જોડાયા છે. ભાજપમાં વેલકમ બીજેપી કેમ્પેઈન ચાલી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યોને તેમના તરફ જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

संबंधित पोस्ट

 ખેડા જિલ્લામાં નવ મોબાઇલ હેલ્થ યુનિટનું લોકાપર્ણ કરતા સાંસદ જુગલજી ઠાકોર

Karnavati 24 News

सरकारी कर्मचारी ध्यान दें: 1.1.2004 तारीख से जुड़ा अहम सवाल उठा संसद में, पढ़ें केंद्रीय मंत्री जितेंद्र सिंह का जवाब

Admin

AK-47 અને ગ્રેનેટ રાખવા મામલે બાહુબલી ધારાસભ્ય અનંતસિંહ આરોપી જાહેર, 21ના અદાલત સંભળાવશે સજા

Karnavati 24 News

બનાસકાંઠા અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા ‘પઠાણ’ ફિલ્મનો વિરોધ : જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Admin

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા રાજભા ઝાલા ભાજપમાં જોડાયા

Admin

મેવાણીની ધરપકડ પર હાર્દિક પટેલે કહ્યુ- હવે ધારાસભ્ય પણ સુરક્ષિત નથી

Karnavati 24 News