Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 જસુણી ગ્રામ પંચાયતમાં મતદાન પેટીમાંથી વધારે મતપત્ર નીકળેલ હોવાના આક્ષેપો સાથે ફરી મતદાન કરાવવા મામલતદારને રજુઆત

જસુણી ગામે રહેતાં બામણીયા રવિન્દ્રુમાર નામક અરજદાર દ્વારા સંજેલી મામલતદારને લેખીત રજુઆત કરી જણાવ્યું હતું કે, જસુણી – ૧ અને જસુણી – ૨ મતદાન મથકની મતપેટીમાંથી થયેલ મતદાન કરતાં વધુ મતપત્ર નીકળ્યાં હતાં જેથી જસુણી પંચાયતની ચુંટણી પરિણામ રદ કરી ફરી મતદાન કરાવવા તેમજ મત ગણતરી સમયે સ્થળ પર એજન્ટ અને ઉમેદવારના મોબાઈલ લઈ જવા પ્રતિબંધ હોવા છતાં મહેન્દ્રભાઈ વેલજીભાઈ મતગણતરી સ્થળ પર મોબાઈલ પર ચર્ચા કરતાં હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યાં હતાં કારણે ફરી મતદાન કરાવવા રજુઆત કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

જૂનાગઢ જિલ્લા માં 338 ગામના મતદાન મથક ખાતે બપોર બાદ પોલીંગ સ્ટાફ અને પોલીસ પહોંચી જશે

Karnavati 24 News

पिछले 5 वर्षों में नोटा के लिए 1.29 करोड़ वोट डाले गए: पोल राइट्स बॉडी

Karnavati 24 News

સિવિલ જજની ભરતીમાં ઉર્દુ ભાષીઓને પણ કરો શામેલ : અસદુદ્દીન ઓવૈસી

Admin

મુખ્યમંત્રી ભૂપેશ કેરળના કોલ્લમ પહોંચ્યા, રાહુલ ગાંધી સાથે આજે 12 કિમી ચાલશે, કન્યાકુમારી-કોચી હાઈવે પર પ્રથમ સ્ટોપ પછી રાયપુર પરત ફરશે

Karnavati 24 News

Nitish after taking oath as Bihar CM: ‘PM Modi won in 2014, but will he…’

જુનાગઢ શહેર – જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોના સહાય મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી

Karnavati 24 News