Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 જસુણી ગ્રામ પંચાયતમાં મતદાન પેટીમાંથી વધારે મતપત્ર નીકળેલ હોવાના આક્ષેપો સાથે ફરી મતદાન કરાવવા મામલતદારને રજુઆત

જસુણી ગામે રહેતાં બામણીયા રવિન્દ્રુમાર નામક અરજદાર દ્વારા સંજેલી મામલતદારને લેખીત રજુઆત કરી જણાવ્યું હતું કે, જસુણી – ૧ અને જસુણી – ૨ મતદાન મથકની મતપેટીમાંથી થયેલ મતદાન કરતાં વધુ મતપત્ર નીકળ્યાં હતાં જેથી જસુણી પંચાયતની ચુંટણી પરિણામ રદ કરી ફરી મતદાન કરાવવા તેમજ મત ગણતરી સમયે સ્થળ પર એજન્ટ અને ઉમેદવારના મોબાઈલ લઈ જવા પ્રતિબંધ હોવા છતાં મહેન્દ્રભાઈ વેલજીભાઈ મતગણતરી સ્થળ પર મોબાઈલ પર ચર્ચા કરતાં હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યાં હતાં કારણે ફરી મતદાન કરાવવા રજુઆત કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

ગુજરાતના લઠ્ઠાકાંડ મુદે સંસદમાં વિપક્ષ દ્વારા આક્રમક: સભા મોકુફીની દરખાસ્ત

Karnavati 24 News

નવજોત સિંહ સિદ્ધુની હાર બાદ અર્ચના પુરણ સિંહ કેમ ટ્રેન્ડમાં છે?

Karnavati 24 News

ગુજરાતની કોર કમિટીમાં લેવાયો નિર્ણય: 22મી સુધી જાહેર કાર્યક્રમોમાં 150 વ્યક્તિઓની રહેશે મર્યાદા

Karnavati 24 News

ભાજપ ગૌરવ યાત્રા દ્વારા 144 મતવિસ્તારોમાં 2.5 કરોડ મતદારો સુધી પહોંચશે

સ્મૃતિ ઈરાનીની દીકરી પર ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવવાનો આરોપ, કોંગ્રેસે કહ્યું- આ ‘તુલસી સંસ્કારી બાર’ નથી

Karnavati 24 News

અમિતશાહના હસ્તે અમદાવાદમાં 307 કરોડના ખર્ચે વિવિધ પ્રાેજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થશે

Karnavati 24 News
Translate »