Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

દુબઈના મશહૂર ઈન્ડિયન આર્ટિસ્ટ શ્રી અકબર સાહેબ દ્વારા તેમના વ્યક્તિત્વ અને તેમણે કરેલા કાર્યોના કેનવાસ અને વોટર ક્લર પેઇન્ટિંગ નો પ્રદર્શન કાર્યક્રમ આર્ટ ગેલેરી સાયન્સ સેન્ટરમાં રાખવામાં આવ્યું

દુબઈના મશહૂર ઈન્ડિયન આર્ટિસ્ટ શ્રી અકબર સાહેબ દ્વારા તેમના વ્યક્તિત્વ અને તેમણે કરેલા કાર્યોના કેનવાસ અને વોટર ક્લર પેઇન્ટિંગ નો પ્રદર્શન કાર્યક્રમ આર્ટ ગેલેરી સાયન્સ સેન્ટરમાં રાખવામાં આવ્યું

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આયોજિત શ્રદ્ધેય વડાપ્રઘાન શ્રીનરેન્દ્રમોદી જી ના જન્મદિવસના સેવા પખવાડિયામાં દુબઈના મશહૂર ઈન્ડિયન આર્ટિસ્ટ શ્રી અકબર સાહેબ દ્વારા તેમના વ્યક્તિત્વ અને તેમણે કરેલા કાર્યોના કેનવાસ અને વોટર ક્લર પેઇન્ટિંગ નો પ્રદર્શન કાર્યક્રમ આર્ટ ગેલેરી સાયન્સ સેન્ટરમાં રાખવામાં આવ્યું હતું.જ્યાં દિપજ્યોત કરી કાર્યક્રમ ની શરૂવાત કરવામાં આવી 

 
આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટિલ સાહેબ, ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના અધ્યક્ષ નિરંજાન ઝાઝમેરા , રાજ્યના ગૃહમંત્રી શ્રી  હર્ષ સંઘવી, સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલી બોધાવાલા , ધારાસભ્યશ્રી વીવેક પટેલ , શ્રીમતી ઝંખના બેન, શ્રીમતી સંગીતા બેન પાટીલ , મહામંત્રી શ્રી મુકેશ ભાઈ , શ્રી કિશોર ભાઈ,શ્રી કે બી ભીમનાથ , ડે.મેયર શ્રી દિનેશભાઈ જોધાણી, સ્થા. સમિતિના ચેરમેનશ્રી પરેશ પટેલ , શાસક પક્ષનાં નેતા શ્રી અમિત રાજપૂત  , શહેરના સૌ હોદ્દેદારશ્રીઓ, સૌ કોર્પોરેટરશ્રીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

संबंधित पोस्ट

પાટણ જીલ્લા ના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામે વંદે ગુજરાત રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Karnavati 24 News

૩૩- પ્રાંતિજ વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત ૧૭મી નવેમ્બર સુધી મોકલી શકશે

Admin

8મી ડિસેમ્બર પછી પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ બનશે. – પ્રદિપસિંહ વાઘેલા

Admin

 દાહોદના સાંસદે દાહોદ વિસ્તારમાં સૈનિક સ્કૂલ ખોલવા રક્ષા મંત્રીને કરી રજૂઆત

Karnavati 24 News

સુરત : કડોદરા નગર પાલિકાનું 1.85 કરોડની પૂરાંત સાથેનું 34.17 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું

Karnavati 24 News

કોંગ્રેસ કર્ણાટકમાં ભ્રષ્ટાચારને મુખ્ય રાજકીય મુદ્દો બનાવવાની તૈયારી કરી રહી છે