Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

વાડોદરથી રાધેશ્યામ યુવક મંડળ પગપાળા સંઘ અંબાજી જવા માટે વહેલી સવારે પ્રસ્થાન કર્યું…

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વાડોદર ગામે થી રાધેશ્યામ યુવક મંડળ પગપાળા સંઘ તા. 1/9/2022ના રોજ અંબાજી માં અંબે ના દર્શન માટે પ્રસ્થાન કર્યું છે. આ પગપાળા સંઘને પ્રસ્થાન કરાવવા માટે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને દેવગઢબારિયા ના ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ સાહેબ હાજર રહ્યા હતાં. સૌ પ્રથમ ગામની ગામ ખેડા માતાએ જઈને સર્વે માઈ ભક્તોએ ગામ ખેડામાં ની માતાજીના રથ સાથે 5 વાર પરિક્રમા કરી દર્શન કરી, માતાજીની આરતી કરી, પ્રસાદ આરોગીને ત્યાંથી પ્રસ્થાન કર્યું હતું. આ સંઘ માં અંબાના સાંનિધ્ય માં 9 તારીખે દર્શન કરશે. 52 ગજની વિશાળ ધજા લઈને આશરે 400 જેટલા યુવાનો, લેડિશો, બાળકો, વડીલો પગપાળા સંઘ માં જોડાયાં છે. બોલ માડી અંબે જય જય અંબે ના નાદ સાથે આખું વાડોદર ગામ ગુંજી ઉઠ્યું હતું. 

 
આ પગપાળા સંઘ ને પ્રસ્થાન કરાવવા માટે ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડ સાહેબ , આરોગ્ય સમિતિ ચેરમેન અશ્વિનભાઈ મકવાણા, પીપલોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જી. બી. પરમાર, ગામ ના પ્રથમ નાગરીક એવા યુવા સરપંચ શ્રી મહેશભાઈ પટેલ, તેમજ આર. એસ.એસ ના કાર્યકર, આજુબાજુના ગામોના અગ્રનીય વડીલો હાજર રહ્યાં હતાં.

संबंधित पोस्ट

क्या महत्व है, श्री गणेश जी की सूंड का, जानिए किस तरफ सूंड के रहने से क्या होता है।

Karnavati 24 News

आगरा: मैरिज होम में प्लंबर का मृत शरीर फंदे से लटका मिला, परिजनों ने जाहिर की हत्या की आशंका

Karnavati 24 News

यूपी के अलीगढ़ में ट्रेन से कटकर एक युवक के शरीर उड़े चिथड़े।

Karnavati 24 News

ગુજરાતના દરિયાકાંઠેથી ઝડપાયું 400 કરોડનું ડ્રગ્સ, 6 પાકિસ્તાનીની ધરપકડ

Karnavati 24 News

बिलकिस बानो मामले में सुप्रीम कोर्ट ने गुजरात सरकार को जारी किया नोटिस

Karnavati 24 News

CUET 2022: यूजीसी ने सीयूईटी यूजी के लिए आवेदन की समय सीमा 31 मई तक बढ़ाई, परीक्षा जुलाई 2022 में हो सकती है

Karnavati 24 News