તાજા સમાચારગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આચારસંહિતા લાગુ થયા પહેલા ૩૮ જેટલા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર ની અન્ય સ્થળે રાજ્યમાં બદલી by Karnavati 24 NewsAugust 27, 2022August 27, 20220 ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આચારસંહિતા લાગુ થયા પહેલાં ૩૮ જેટલા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર ની તાત્કાલિક અસર થી અન્ય સ્થળે રાજ્યમાં બદલી નાં ગાંધીનગર DGP ઓફિસ પોલીસ ભવન થી આદેશ જાહેર.