Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

રાજકોટ શહેરમાં તિરંગો જમા કરાવ્યા બાદ વિનામૂલ્યે ચા આપવામાં આવી રહી છે

આઝાદીનાં 75 વર્ષ મહોત્સવ દરમિયાન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં દ્વારા 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા પ્યાર નું એલાન કરવામાં આવ્યું હતું જેને સારો એવો પ્રતિસાદ મળ્યો અને 15 ઓગસ્ટ એ બધાએ ધામધૂમથી ઉજવણી પણ કરી હતી પરંતુ બાદમાં તિરંગાનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે રાજકોટમાં કાઠિયાવાડી કસુંબો નામની ટી સ્ટોલે અનોખું અભિયાન હાથ ધર્યું છે છેલ્લા પાંચ વર્ષથી તેઓ સ્વતંત્ર અને ગણતંત્ર દિવસ બાદ જે લોકો તિરંગા જમા કરાવે તેમણે ચા ફ્રી માં આપવામાં આવે છે ત્યારે આ વખતે પણ રાજકોટ શહેરના શહેરીજનોને પણ તિરંગો જમા કરાવી ચા પીવડાવવાનો અભિયાન હાથ ધરવામાં આવ્યું છેઆઝાદીનાં 75 વર્ષ મહોત્સવ દરમિયાન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં દ્વારા 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા પ્યાર નું એલાન કરવામાં આવ્યું હતું જેને સારો એવો પ્રતિસાદ મળ્યો અને 15 ઓગસ્ટ એ બધાએ ધામધૂમથી ઉજવણી પણ કરી હતી પરંતુ બાદમાં તિરંગાનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે રાજકોટમાં કાઠિયાવાડી કસુંબો નામની ટી સ્ટોલે અનોખું અભિયાન હાથ ધર્યું છે છેલ્લા પાંચ વર્ષથી તેઓ સ્વતંત્ર અને ગણતંત્ર દિવસ બાદ જે લોકો તિરંગા જમા કરાવે તેમણે ચા ફ્રી માં આપવામાં આવે છે ત્યારે આ વખતે પણ રાજકોટ શહેરના શહેરીજનોને પણ તિરંગો જમા કરાવી ચા પીવડાવવાનો અભિયાન હાથ ધરવામાં આવ્યું છેઆઝાદીનાં 75 વર્ષ મહોત્સવ દરમિયાન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં દ્વારા 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા પ્યાર નું એલાન કરવામાં આવ્યું હતું જેને સારો એવો પ્રતિસાદ મળ્યો અને 15 ઓગસ્ટ એ બધાએ ધામધૂમથી ઉજવણી પણ કરી હતી પરંતુ બાદમાં તિરંગાનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે રાજકોટમાં કાઠિયાવાડી કસુંબો નામની ટી સ્ટોલે અનોખું અભિયાન હાથ ધર્યું છે છેલ્લા પાંચ વર્ષથી તેઓ સ્વતંત્ર અને ગણતંત્ર દિવસ બાદ જે લોકો તિરંગા જમા કરાવે તેમણે ચા ફ્રી માં આપવામાં આવે છે ત્યારે આ વખતે પણ રાજકોટ શહેરના શહેરીજનોને પણ તિરંગો જમા કરાવી ચા પીવડાવવાનો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

संबंधित पोस्ट

આદિત્ય ઠાકરેના જવાબમાં ભાજપ મેદાનમાં ઉતારશે તેજસ્વી સૂર્યાને; મહારાષ્ટ્રમાં જામશે ખરાખરીનો જંગ

Admin

પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં શરુ થયો આંતરીક વિખવાદ, કોણ થયું નારાજ

Karnavati 24 News

અમદાવાદ જિલ્લાના વિવિધ વિધાનસભા મતદાર વિભાગોના ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્ર અંગે જાહેર નોટિસ

Admin

અમિત શાહનું રાજભવનમાં રાજ્યપાલે કર્યુ સ્વાગત, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

Karnavati 24 News

બુટ ચપ્પલ પર કરવામાં આવેલા જીએસટીના વધારાને લઇ જૂનાગઢના ધારાસભ્ય નોંધાવ્યો હતો

Karnavati 24 News

વડોદરા શહેરના આજવા સરોવરની સપાટી 211.25 ફૂટે પહોંચી, 15મી ઓગસ્ટે રાત્રે 212 ફૂટે લેવલ સેટ કરાયું

Karnavati 24 News