આઝાદીનાં 75 વર્ષ મહોત્સવ દરમિયાન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં દ્વારા 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા પ્યાર નું એલાન કરવામાં આવ્યું હતું જેને સારો એવો પ્રતિસાદ મળ્યો અને 15 ઓગસ્ટ એ બધાએ ધામધૂમથી ઉજવણી પણ કરી હતી પરંતુ બાદમાં તિરંગાનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે રાજકોટમાં કાઠિયાવાડી કસુંબો નામની ટી સ્ટોલે અનોખું અભિયાન હાથ ધર્યું છે છેલ્લા પાંચ વર્ષથી તેઓ સ્વતંત્ર અને ગણતંત્ર દિવસ બાદ જે લોકો તિરંગા જમા કરાવે તેમણે ચા ફ્રી માં આપવામાં આવે છે ત્યારે આ વખતે પણ રાજકોટ શહેરના શહેરીજનોને પણ તિરંગો જમા કરાવી ચા પીવડાવવાનો અભિયાન હાથ ધરવામાં આવ્યું છેઆઝાદીનાં 75 વર્ષ મહોત્સવ દરમિયાન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં દ્વારા 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા પ્યાર નું એલાન કરવામાં આવ્યું હતું જેને સારો એવો પ્રતિસાદ મળ્યો અને 15 ઓગસ્ટ એ બધાએ ધામધૂમથી ઉજવણી પણ કરી હતી પરંતુ બાદમાં તિરંગાનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે રાજકોટમાં કાઠિયાવાડી કસુંબો નામની ટી સ્ટોલે અનોખું અભિયાન હાથ ધર્યું છે છેલ્લા પાંચ વર્ષથી તેઓ સ્વતંત્ર અને ગણતંત્ર દિવસ બાદ જે લોકો તિરંગા જમા કરાવે તેમણે ચા ફ્રી માં આપવામાં આવે છે ત્યારે આ વખતે પણ રાજકોટ શહેરના શહેરીજનોને પણ તિરંગો જમા કરાવી ચા પીવડાવવાનો અભિયાન હાથ ધરવામાં આવ્યું છેઆઝાદીનાં 75 વર્ષ મહોત્સવ દરમિયાન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં દ્વારા 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા પ્યાર નું એલાન કરવામાં આવ્યું હતું જેને સારો એવો પ્રતિસાદ મળ્યો અને 15 ઓગસ્ટ એ બધાએ ધામધૂમથી ઉજવણી પણ કરી હતી પરંતુ બાદમાં તિરંગાનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે રાજકોટમાં કાઠિયાવાડી કસુંબો નામની ટી સ્ટોલે અનોખું અભિયાન હાથ ધર્યું છે છેલ્લા પાંચ વર્ષથી તેઓ સ્વતંત્ર અને ગણતંત્ર દિવસ બાદ જે લોકો તિરંગા જમા કરાવે તેમણે ચા ફ્રી માં આપવામાં આવે છે ત્યારે આ વખતે પણ રાજકોટ શહેરના શહેરીજનોને પણ તિરંગો જમા કરાવી ચા પીવડાવવાનો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે