Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પ્રધાનમંત્રી મન કી બાત કાર્યક્રમ નું આયોજન કરાયું

દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દર રવિવારે વિવિધ વિષયોને લઈને મન કી બાત કાર્યક્રમ થકી દેશની પ્રજાને સંબોધન કરતા હોય છે ત્યારે આજના મનકી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આઝાદીનાં ૭૫ વર્ષ હર ઘર તિરંગા પશુપાલન ખેડૂતો ચોમાસુ કૃષિ ખેલ જગત સહિત દેશના વિભિન્ન ગ્રામ્ય કક્ષાના કરાયેલા પ્રેરણાદાયક કાર્યોને ઉલ્લેખ કર્યો હતો ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા મહાદેવ નગર તથા જલારામ નગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળવા નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાદેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દર રવિવારે વિવિધ વિષયોને લઈને મન કી બાત કાર્યક્રમ થકી દેશની પ્રજાને સંબોધન કરતા હોય છે ત્યારે આજના મનકી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આઝાદીનાં ૭૫ વર્ષ હર ઘર તિરંગા પશુપાલન ખેડૂતો ચોમાસુ કૃષિ ખેલ જગત સહિત દેશના વિભિન્ન ગ્રામ્ય કક્ષાના કરાયેલા પ્રેરણાદાયક કાર્યોને ઉલ્લેખ કર્યો હતો ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા મહાદેવ નગર તથા જલારામ નગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળવા નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

संबंधित पोस्ट

વલસાડ ગ્રામ પંચાયતનું 71.04 ટકા મતદાન

Karnavati 24 News

પા-પા-પગલી પ્રોજેકટ : 3 થી 6 વર્ષના બાળકો માટે વરદાન : મનીષાબેન વકીલ

Karnavati 24 News

લીંબડી સર્કિટ હાઉસ પાસે કાર પલ્ટી મારી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું

Karnavati 24 News

“શાહે આલમ સરકાર” ઉરસ વર્ષ : ૫૬૩

Karnavati 24 News

શું તમે પણ વીમો કરાવ્યો છે, તો જાણો કંપનીઓ કેટલા દિવસમાં સેટલમેન્ટ કરે છે, રિપોર્ટમાં થયો ખુલાસો

Karnavati 24 News

ભરૂચમાં PSI હોવાનો રોફ જમાવી રૂપિયાની ઉઘરાણી કરનારા બે શખ્સો ઝડપાયા

Admin