Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

રાધનપુર તાલુકા અબીયાણા ગામથી 2 કિમિ દૂર આવેલ બનાસનદીના પુલનું કામ પૂર્ણ ન થતા વિરોધ નોંધાવ્યો

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકા અબીયાણા ગામથી 2 કિમિ દૂર આવેલ બનાસનદીના પુલનું કામ પૂર્ણ ન થતા વિરોધ નોંધાવ્યો રાધનપુર તાલુકાના અબીયાણા ગામથી 12 જેટલા ગામોને બનાસ નદીના કિનારે વસેલા છે અને આ ગામો માં જવા માટે બનાસ નદી ના પટ માંથી પસાર થઈ ને આ 12 ગામો જવું પડે છે વરસાદ ચોમાસાની સિજનમાં પાણી વધુ આવતા અહી અવર જવર પર ગ્રામજનો ને મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે 2017 માં બનાસ નદી માં પુર આવતા 12 ગામો નો સંપર્ક તૂટ્યો હતો ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી એ મુલાકાત બાદ અહી બ્રિજ મંજૂર કર્યો હતો અને 2018 માં કામ શરૂ થયું હતું આજે આ પુલ ને 4 વર્ષ થવા છતાં પુલ કામ પૂર્ણ ન થતા તાજેતરમા રાધનપુર તાલુકા માં 6 ઇંચ વરસાદ પડતાં બનાસનદીમાં પાણી આવતા અબિયાણા, બિસ્મિલ્લાહ ગંજ ,અગીચાણા ગામડાઓ ને ફરી એક વાર ભય ના ઓથાર વચ્ચે જીવન જીવી રહ્યા છે ત્યારે આજરોજ રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ આ ગામડાઓ ની મુલાકાત લીધી હતી તેમજ પુલ નું કામ જલદી બને તે માટે સરકાર અને વહીવટી તંત્ર નું ધ્યાન દોરવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો

संबंधित पोस्ट

World AIDS Day 2022: શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ એઇડ્સ દિવસ, જાણો તેનો ઇતિહાસ અને મહત્ત્વ

Admin

નવી સંસદ ભવન પર અશોક સ્તંભના સિંહોની ડિઝાઈનમાં કોઈ ફરક નથી

Admin

વૈવાહિક બળાત્કાર કેસમાં ન્યાયાધીશો વચ્ચે ટીકા: એક ન્યાયાધીશ કહે છે કે પત્ની પર બળાત્કાર કરનાર પતિને સજા થવી જોઈએ, અન્ય કહે છે કે આ ગેરકાયદેસર નથી

Karnavati 24 News

હવે ‘વંદે ભારત’ પશુઓ સાથે ટકરાશે નહીં, રેલવે ટ્રેક પર રખડતા પશુઓ જોવા મળશે તો RPF કડક પગલા લેશે

Admin

PMનો યુરોપ પ્રવાસ LIVE: મોદી બર્લિન પહોંચતા બાળકોને મળ્યા, ટૂંક સમયમાં જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ઝને મળશે

આવી રહી છે મેડ ઇન ઇન્ડિયા બેટલગ્રાઉન્ડ્સ રોયલ ગેમ, આ કંપનીએ ટ્રેલર કર્યું રિલીઝ

Karnavati 24 News