આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત પરિવર્તન યાત્રા દેવગઢ બારીઆ વિધાનસભા ખાતે ગત રોજ પહોંચી હતી જેમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અર્જુનભાઈ રાઠવા, બી.ટી.પી ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરેશ ભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટી ના પ્રદેશ જીલ્લા અને તાલુકા ના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિવર્તન યાત્રા અન્વયે ભજન સંધ્યા કાર્યક્રમ અવન્તિ મંદિર ખાતે યોજવા માં આવ્યો હતો તેમજ આજ રોજ સવારે દેવગઢ બારીઆ ખાતે રોડ શો અને જન સંવાદ કાર્યક્રમ સીગોર મુકામે યોજવા માં આવ્યો હતો જેમાં મોટી સંખ્યા માં બી.જે.પી. અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.જેમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અર્જુનભાઈ રાઠવા, બી.ટી.પી ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરેશ ભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટી ના પ્રદેશ જીલ્લા અને તાલુકા ના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિવર્તન યાત્રા અન્વયે ભજન સંધ્યા કાર્યક્રમ અવન્તિ મંદિર ખાતે યોજવા માં આવ્યો હતો તેમજ આજ રોજ સવારે દેવગઢ બારીઆ ખાતે રોડ શો અને જન સંવાદ કાર્યક્રમ સીગોર મુકામે યોજવા માં આવ્યો હતો જેમાં મોટી સંખ્યા માં બી.જે.પી. અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.