Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત પરિવર્તન યાત્રા દેવગઢ બારીયા વિધાનસભા ખાતે આવી પહોંચી

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત પરિવર્તન યાત્રા દેવગઢ બારીઆ વિધાનસભા ખાતે ગત રોજ પહોંચી હતી જેમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અર્જુનભાઈ રાઠવા, બી.ટી.પી ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરેશ ભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટી ના પ્રદેશ જીલ્લા અને તાલુકા ના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિવર્તન યાત્રા અન્વયે ભજન સંધ્યા કાર્યક્રમ અવન્તિ મંદિર ખાતે યોજવા માં આવ્યો હતો તેમજ આજ રોજ સવારે દેવગઢ બારીઆ ખાતે રોડ શો અને જન સંવાદ કાર્યક્રમ સીગોર મુકામે યોજવા માં આવ્યો હતો જેમાં મોટી સંખ્યા માં બી.જે.પી. અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.જેમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અર્જુનભાઈ રાઠવા, બી.ટી.પી ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરેશ ભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટી ના પ્રદેશ જીલ્લા અને તાલુકા ના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિવર્તન યાત્રા અન્વયે ભજન સંધ્યા કાર્યક્રમ અવન્તિ મંદિર ખાતે યોજવા માં આવ્યો હતો તેમજ આજ રોજ સવારે દેવગઢ બારીઆ ખાતે રોડ શો અને જન સંવાદ કાર્યક્રમ સીગોર મુકામે યોજવા માં આવ્યો હતો જેમાં મોટી સંખ્યા માં બી.જે.પી. અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.

संबंधित पोस्ट

 નડિયાદ ખાતે સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ દંડક પંકજભાઇ દેસાઇની અધ્યક્ષતામાં યોજાયો

Karnavati 24 News

‘બીજા પણ ઘણા ધારાસભ્યોની ધરપકડ કરશે’, અમાનતુલ્લાહની ધરપકડ પર કેજરીવાલે સાધ્યું BJP પર નિશાન

જાફરાબાદના માજી ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને રૂબરૂ મળી વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી….

Karnavati 24 News

સુરત : કડોદરા નગર પાલિકાનું 1.85 કરોડની પૂરાંત સાથેનું 34.17 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું

Karnavati 24 News

જુનાગઢ શહેર – જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોના સહાય મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી

Karnavati 24 News

આસામ, મણિપુર અને નાગાલેન્ડના કેટલાક વિસ્તારોમાંથી હટ્યું AFSPA, અમિત શાહે કહ્યું- આ ઐતિહાસિક છે

Karnavati 24 News