Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત પરિવર્તન યાત્રા દેવગઢ બારીયા વિધાનસભા ખાતે આવી પહોંચી

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત પરિવર્તન યાત્રા દેવગઢ બારીઆ વિધાનસભા ખાતે ગત રોજ પહોંચી હતી જેમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અર્જુનભાઈ રાઠવા, બી.ટી.પી ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરેશ ભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટી ના પ્રદેશ જીલ્લા અને તાલુકા ના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિવર્તન યાત્રા અન્વયે ભજન સંધ્યા કાર્યક્રમ અવન્તિ મંદિર ખાતે યોજવા માં આવ્યો હતો તેમજ આજ રોજ સવારે દેવગઢ બારીઆ ખાતે રોડ શો અને જન સંવાદ કાર્યક્રમ સીગોર મુકામે યોજવા માં આવ્યો હતો જેમાં મોટી સંખ્યા માં બી.જે.પી. અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.જેમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અર્જુનભાઈ રાઠવા, બી.ટી.પી ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરેશ ભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટી ના પ્રદેશ જીલ્લા અને તાલુકા ના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિવર્તન યાત્રા અન્વયે ભજન સંધ્યા કાર્યક્રમ અવન્તિ મંદિર ખાતે યોજવા માં આવ્યો હતો તેમજ આજ રોજ સવારે દેવગઢ બારીઆ ખાતે રોડ શો અને જન સંવાદ કાર્યક્રમ સીગોર મુકામે યોજવા માં આવ્યો હતો જેમાં મોટી સંખ્યા માં બી.જે.પી. અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.

संबंधित पोस्ट

ગુજરાત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વાગત કરતા જવાહરભાઈ ચાવડા

Karnavati 24 News

૨૦૨૨ વિધાનસભા નું ઈલેકશન : ખભે થી ખભો મિલાવીને સંગઠન મજબૂતાઈ સાથે તૈયારી કરશે

Karnavati 24 News

પાટીલથી રૂપાણી નારાજ!, રાજકોટમાં CM ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શો, પૂર્વ મુખ્યમંત્રી ગાયબ

Karnavati 24 News

“રાહુલ ગાંધીના શબ્દોથી દેશનું માથું શરમથી ઝુકી ગયું”: CM શિવરાજ

Karnavati 24 News

‘દેશના હિતમાં સ્થગિત કરી દો ભારત જોડો યાત્રા’: કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

Admin

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી ગીર ફોરેસ્ટને લીધે વિલંબિત તમામ મીટરગેજ લાઈનોના ગેજ પરિવર્તનના કામો રેલવે બોર્ડ તરફથી પ્રાયોરિટીમાં લેવામાં આવ્યા

Karnavati 24 News
Translate »